SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-मध्य० ४ उ. १ रक्षणेन, मार्यमाणानां संकटान्मोचनेन, धर्मोपदेशेन मोक्षमार्गे योजनया च यथा सामर्थ्य मनुग्रहं कुरुते । __(५) आस्तिक्यपरिणामेन च ' यदिह तीर्थकरैः प्रतिबोधितं तत् सर्वमेव सत्य, तथैव सर्वे जीवाजीवादयोऽर्थाः सन्ति निश्शकम् ' इति मन्यते । स च कासादिविस्रोतसिकारहितो भवति । एवंभूतैः शमादिपरिणामैः सम्यक्त्वं विज्ञेयं भवितुमहति । लब्धसम्यक्त्वश्च सम्यग्दृष्टिरित्युच्यते । स चान्तर्मुहूर्तकालमपि सम्यक्त्वेन स्पृष्टश्चेदुत्कृष्टतो देशोअनेक कष्टों से व्यथित ही अनुभव किया करता है, और अपने समान ही उन्हें मान कर उनके उन दुःखों का स्वयं अनुभव करके निष्पक्ष दृष्टि से युक्त हो कर उनके उन दुःखों को दूर करने की यथाशक्ति कोशिश में रहता है । अपनी शक्तिके अनुसार उनकी रक्षा करता है। भरते हुए तथा घातकद्वारा मारे जाते हुए जीवों को यथाशक्ति बचाता है और मोक्षमार्गसे विपरीत जनों को सहर्मके उपदेश से भावित कर उन्हें मोक्षमार्ग में लगाने की अपनी शक्तिके अनुसार चेष्टा भी करता है। (५) आस्तिक्य-"जो जिनेन्द्रदेवने कहा है वह सर्प ही सत्य है" इस प्रकार दृढ आस्थावाली मति ही आस्तिक्य भाव है। इस आस्तिक्य भाववाला जीव जिनप्रतिपादित तत्वों में निश्शंक होकर हद आस्थासम्पन्न होता है । वह जीव जिनवचनों में शंकाकासादिरहित होता है। इन पूर्वोक्त शमादिभावरूप चिहोंसे सम्यक्त्व का अस्तित्व जाना जाता है । जीव यदि सम्यग्दर्शनका एक अंतमुहूर्त भी स्पर्श कर लेता વ્યથિત જ અનુભવ કર્યા કરે છે. અને પિતાના સમાન જ તેઓને માનીને તેઓના તે દુખોને અનુભવ સ્વયં કરીને નિષ્પક્ષદષ્ટિયુક્ત થઈ તેઓના તે દુઃખને દૂર કરવાની યથાશક્તિ કોશિશમાં રહે છે, પિતાની શક્તિના પ્રમાણમાં તેની રક્ષા કરે છે. મસ્તા જીવને તથા ઘાતકી દ્વારા મરાતા જીવને યથાશક્તિ બચાવે છે, અને મોક્ષમાર્ગથી વિપરીત જનોને ધર્મના ઉપદેશથી ભાવિત કરી તેને મોક્ષમાર્ગમાં લગાડવામાં પોતાની શક્તિ અનુસાર ચેષ્ટા કરે છે. (५) आस्तिस्य- विजनेन्द्र देवे ह्यां छे ते सर्व सत्य छे." 2Alરની દઢ આસ્થાવાળી મતિ જ આસ્તિય ભાવ છે. આ આસ્તિકયભાવવાળાં જીવ જિનપ્રતિપાદિત તત્તમાં નિશંક થઈને દઢ આસ્થાવાળા થઈ જાય છે. તે જીવ જિન વચનમાં શંકાકાંક્ષાદિરહિત હોય છે. આ પૂર્વોક્ત શમાદિભાવરૂપ ચિહ્નોથી સમ્યક્ત્વનું અસ્તિત્વ જાણવામાં આવે છે. જીવ જે સમ્યગ્દર્શનને એક અંતર્મુહૂર્ત પણ સ્પર્શ કરી લે છે તે નિયમથી
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy