________________
आचाराङ्गसूत्रे __ अनोच्यते-मिथ्यात्वक्षयोपशमावसरे ज्ञानावरणीयानन्तानुवन्धिकषायरूपचारित्रमोहनीयादिकर्मणामपि भयोपशमो भवतीति कृत्वा सम्यक्त्वे सति श्रुतश्रवणेच्छादयो भवन्तीत्युच्यते । यथा केवलज्ञानावरणक्षयजन्यमपि केवलज्ञानं चारित्रमोहनीयांशकवायक्षये सत्येव भवतीति । यथा वा मिथ्यात्वक्षयोपशमलभ्यमपि सम्यक्त्वमनन्तानुवन्धिकपायरूपचारित्रमोहनीयोदये सति न लभ्यते । उक्तञ्चउपयुक्त प्रतीत होता है। निष्कर्ष यही है कि श्रुतश्रवणेच्छादिकों को सम्यग्ज्ञान और सम्यकचारित्रका ही फल मानना चाहिये, सम्यक्त्व का नहीं। __ समाधान--शङ्काकारकी शङ्का ठीक नहीं । कारण कि जिस समय मिथ्यात्वका क्षयोपशम होता है उस समय ज्ञानावरणीय और अनन्तानुबंधिकषायल्प चारित्रमोहनीयादिक कर्मों का भी क्षयोपशम होता है । इसी ध्येय को लेकर-'सम्यक्त्व के होने पर श्रुतश्रवणेच्छादिक होते हैं। ऐसा कहा गया है। जैसे-केवलज्ञान, केवलज्ञानावरणके क्षय से उत्पन्न होता है, परन्तु जब तक चारित्रमोहनीय कर्म के अंश-भेदस्वरूप कषायों का क्षय नहीं होता तब तक केवलज्ञानकी उत्पत्ति नहीं होती, अतः केवलज्ञान की उत्पत्ति इनके क्षय होने पर ही होती है। इसी प्रकार सम्यक्त्व भी यद्यपि मिथ्यात्वके क्षयोपशम से ही होता है, परन्तु जब तक अनंतानुबंधिकषायल्प चारित्रमोहनीयका उदय बना रहता है तब तक यह प्राप्त नहीं हो सकता है। માનવુ ઉપયુકત પ્રતીત થાય છે. નિષ્કર્ષ એ છે કે શ્રુતશ્રવણેદિકોને સમ્યગુજ્ઞાન અને સભ્યશારિત્રનું જ ફળ માનવુ જોઈએ, સમ્યક્ત્વનું નહિ
સમાધાન–શકાકારની શંકા ઠીક નહિ, કારણ કે જે વખતે મિથ્યાત્વને પશમ થાય છે તે વખતે જ્ઞાનાવરણીય અને અન તાનુબ ધિકવાયરૂપ ચારિત્ર મોહનીયાદિક કર્મોને પણ ક્ષય થાય છે
એ ધ્યેયને લઈને જ-સમ્યક્ત્વના થવાથી શ્રુતશ્રવણેચ્છાદિક થાય છે”એવું કહેવામા આવ્યુ છે જેવી રીતે કેવળજ્ઞાન કેવળ જ્ઞાનાવરણના ક્ષયથી ઉત્પન્ન થાય છે, પરંતુ ત્યા સુધી ચારિત્રમોહનીય કર્મના અંશ–ભેદ-સ્વરૂપ કષાયોનો ક્ષય નથી થતો ત્યાં સુધી કેવળજ્ઞાનની ઉત્પત્તિ નથી થતી, માટે કેવળજ્ઞાનની ઉત્પત્તિ એનો ટાય થવાથી જ થાય છે એવી જ રીતે સન્યત્વ પણ યદ્યપિ મિથ્યાત્વના
યોપશમથી જ થાય છે, પરંતુ ત્યા સુધી અને તાનુબંધકવાયરૂપ ચારિત્ર મેનીયન ઉદય બન્યું રહે છે ત્યા સુધી તે પ્રાપ્ત થતું નથી