________________
५३०
आवाराङ्गसूत्रे,
क्षयोपशमिकं जघन्यतः सकृत् उत्कृष्टतस्त्वसंख्यातवारम् । क्षायिकं तु प्रादुर्भूतं सन् पुनर्न प्रतिनिवर्तते । प्रादुर्भावानन्तरमविच्छेदेन सर्वदा तिष्ठति ।
(३) सम्यक्त्वस्यान्तरकालः ।
1
औपशमिक - सास्वादन - क्षायोपशमिकसम्यक्त्वानां प्रत्येकमन्तरकालो जघ न्यतोऽन्तर्मुहूर्तम्, उत्कृष्टतस्तु देशोनार्द्धपुगलपरावर्तनकालः । वेदकस्याऽन्तरं न भवति, तदनन्तरं नियमतः क्षायिकसम्यक्त्वोत्पत्तेः संभवात् । क्षायिकसम्यक्त्वं साद्यनन्तं च, तस्य पुनर्निवृत्त्यभावादन्तरं न भवति ।
क्षायोपशमिक सम्यक्त्व जघन्यसे एक बार और उत्कृष्टसे असंख्यात बार उत्पन्न होता है । क्षायिक सम्यक्त्व उत्पन्न होनेके बाद फिर निवृत्त नहीं होता । वह तो उत्पन्न होने के बाद अविच्छिन्नरूपसे सर्वदा रहता है। (३) सम्यक्त्वका अन्तरकाल
औपशमिक, सास्वादन, और क्षायोपशमिक सम्यक्त्वमें से प्रत्येक का विरहकाल जघन्य अंतर्मुहूर्त और उत्कृष्ट कुछ कम अर्धपुलपरावर्तनकाल प्रमाण है । वेदक - सम्यक्त्वमें विरहकाल संभवित नहीं है, क्यों कि इस सम्यक्त्व के अनंतर नियम से क्षायिक सम्यक्त्वका लाभ जीवको हो जाता है । क्षायिक - सम्यक्त्व में अंतरकाल नहीं है, कारण कि इसका सद्भाव होने पर जीव को मुक्तिका लाभ हो जाता है, इसी लिये यह सम्यक्त्व सादि और अनन्त है । एक बार समकित हो कर फिर छूट जाने पर फिर से उसकी प्राप्ति होने में जितना समय लगता है। उसका नाम विरह - काल है । वेदक- सम्यक्त्वमें विरह - कालका अभाव ક્ષાયિક સમ્યક્ત્વ ઉત્પન્ન થયા પછી ફરી નિવૃત્ત થતું નથી તે તે ઉત્પન્ન થયા પછી અવિચ્છિન્નરૂપથી સદા રહે છે.
(૩) સમ્યકૂર્તીનો અંતરકાલ
ઓપશમિક, સાસ્વાદન અને ક્ષાયેાપશમિક સમ્યકૂ, એ પ્રત્યેકના વિરહકાલ જઘન્ય અતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાઈ ઓછુ અર્ધ પુદ્ગલપરાવત નકાળ પ્રમાણુ છે. વેઢક સમ્યક્ત્વમા વિરહકાળ સભવિત નથી, કારણ કે આ સમ્યકૃત્વની પછી નિયમથી ક્ષાયિક-સમ્યક્ત્વને લાભ જીવને થઈ જાય છે ક્ષાયિક સમ્યકૂમા અતરકાલ નથી, કારણ કે એના સદ્ભાવ થવાથી જીવને મુક્તિના લાભ વઈ ાય છે, તેથી આ સમ્યક્ત્વ સાદિ અને અનત છે એક વાર સમ્યક્ત્વ થઇને પછી જ્યારે તે છુટી ય છે ત્યારે ફરીથી તેની પ્રાપ્તિ થવામાં જેટલા સમય લાગે છે તેનુ નામ વિરહકાળ છે, વેદક-સમ્યક્ત્વમા વિરહકાળના અભાવ