________________
शीतोष्णीय-अध्य० ३. उ. ४
४९९ (१) प्रथम उद्देशमें भावलुप्त संयमियोंके दोष और संयममें जागरूक संयमियों के गुण प्रकट किये हैं।
(२) द्वितीय उद्देशमें भावनिद्रावाले संयमियोंको अनेक दुःखोंका अनुभव करना पड़ता है, यह विषय वर्णित किया गया है।
(३) तृतीय उद्देश में संयमाचरणके विना केवल दुःखोंके सहनमात्र से कोई साधु नहीं कहला सकता, यह विषय प्रतिपादित किया है।
(४) चतुर्थ उद्देशमें छर्दित-धान्त-अन्नके समान कषाय त्यागने योग्य हैं, पापकर्म परिहरणीय हैं, तथा पदार्थोंके स्वरूपको जाननेवाले संयमीके लिये संयम आराधनीय है, इत्यादि समस्त विषय प्रकट किया गया है॥॥१॥ ॥ यह आचाराङ्गसूत्रके शीतोष्णीयनामक तृतीय अध्ययनका
हिन्दी-भाषानुवाद समास ॥३॥ (૧) પ્રથમ ઉદેશમાં ભાવસુ સંયમિઓના દોષ અને જાગરૂક સંયમિએના ગુણ પ્રકટ કરેલ છે.
(૨) બીજા ઉદ્દેશમાં ભાવનિદ્રાવાળા સંયમિઓને અનેક દુઃખોને અનુભવ કરવું પડે છે. એ વિષય વણિત કરેલ છે.
(૩) ત્રીજા ઉદ્દેશમાં સંયમાચરણ વિના કેવળ દુઃખોના સહન માત્રથી કઈ સાધુ કહેવાતા નથી. એ વિષય પ્રતિપાદિત કરેલ છે.
(४) याथा उद्देशमा छहित-बान्त मन समान पाय त्यागवायोग्य छे. પાપકર્મ પરિહરણીય છે. તથા પદાર્થોના સ્વરૂપને જાણવાવાળા સંયમી માટે સંયમ આરોધનીય છે. ઈત્યાદિ સમસ્ત વિષય પ્રગટ કરેલ છે આ આચારાંગસૂત્રના શીષ્ણય નામના ત્રીજા અધ્યયન
ગુજરાતી–ભાષાનુવાદ સમાપ્ત ૩ છે