SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ ४८६ आचाराङ्गसूत्रे छाया-एकं विवेचयन् पृथक् वेवेक्ति, पृथग् विवेचयन् एकं वेवेक्ति ॥०६॥ टोका-एकम् अनन्तानुवन्धिनं क्रोधं, विवेचयन्-क्षपयन् क्षपकश्रेणिसमारूढः संयतः, पृथक् अन्यदपि अनन्तानुवन्धिचतुष्टयं, मिथ्यात्व-मिश्र-सम्यक्त्व-मोहनीयत्रयं चेति मिथ्यात्वसप्तकं, वेवेक्ति-नियमतःक्षपयति । यो वद्धायुष्कः, सोऽपि त्रीन् भवान् नातिकामति । तृतीये भवे नियमतो मोक्षं प्राप्नोति । अवद्धायुष्कस्तु-मोहनीयस्य सप्तविंशतिं काशान् नियमतः क्षपयति, चत्वारि घातिकर्माणि वा, सिध्यन् वा चत्वारि केवलिकर्माणि क्षपयति । ___ अनन्तानुबन्धी क्रोधका क्षय करनेवाला क्षपकश्रेणिमें आरूढ संयत नियमसे अनन्तानुबन्धिचतुष्टय एवं मिथ्यात्वमोहनीय, मिश्रमोहनीय और सम्यक्त्वमोहनीय, इन सात प्रकृतियोंका क्षय करता है । जो बद्वायुष्क (आयुकर्मका पहले बंध कर चुका है ) वह भी तीन भवों को उल्लंघन नहीं करता, अर्थात् तृतीय भवमें नियमसे मुक्तिका लाभ कर लेता है । अबद्धायुष्क-(जिसने पहले आयुकर्मका बन्ध नहीं किया है वह ) जीव मोहनीय कर्मकी २७ सत्ताईस प्रकृतियोंका नियमसे नाश करता है। अथवा चार घातिया कर्मों का नाश कर के अवशिष्ट चार अघातिया कर्मोंका भी नाश कर देता है । भावार्थ-पूर्वोक्त सात प्रकृतियों के क्षयसे जिसने क्षायिक-सम्यक्त्वका लाभ किया है, और क्षायिक-सम्यक्त्वको ले कर क्षपकश्रेणि पर चढा है उस जीवकी मुक्ति नियमतः उसी भवसे हो जाती है। परंतु ऐसा जीव यदि बद्धायुष्क है तो वह उस भवसे मुक्तिका लाभ न कर અનન્તાનુબંધી કે ક્ષય કરવાવાળા ક્ષપકશ્રેણિમાં આરૂઢ સંયત નિયમથી અનન્તાનુબંધિચતુષ્ટય અને મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીય, એ સાત પ્રકૃતિઓને ક્ષય કરે છે. જે બદ્ધાયુષ્ક (આયુકમને જે પહેલાં બંધ કરી ચુકેલ છે) તે પણ ત્રણ નુ ઉલ્લંઘન નથી કરતા, અર્થાત્ ત્રીજા ભવમાં નિયમથી મુક્તિને લાભ કરી લે છે. અબદ્ધાયુષ્ક (જેણે પહેલાં આયુકર્મને બંધ નથી કર્યો તે) જીવ મેહનીય કર્મની ર૭ સતાવીસ પ્રકૃતિને નિયમથી નાશ કરે, છે અથવા ચાર ઘાતીયા કર્મોને નાશ કરીને અવશિષ્ટ ચાર અઘાતિયા કર્મોને પણ નાશ કરી નાખે છે | ભાવાર્થ–પૂર્વોક્ત સાત પ્રકૃતિના ક્ષયથી જેણે ક્ષાયિક–સમ્યકત્વને લાભ કરેલ છે, અને ક્ષાયિક-સમ્યકત્વને લઈને ક્ષપકશ્રેણિ ચઢેલ છે તે જીવની મુક્તિ નિયમતઃ તે ભવથી થઈ જાય છે, પરંતુ તેવા જીવ કદાચ બદ્ધાયુષ્ક છે તે તે, તે
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy