________________
४८२
आचाराङ्गसूत्रे
यद्वा- परेण = चतुर्थगुणस्थानेन, परं चतुर्दशगुणस्थानं यावत्, यान्ति=अधितिष्ठन्ति । यद्वा -- परेण अनन्तानुवन्धिकषायक्षयेण, परं= मोहनीयक्षयं घाति - भवोपग्राहिकर्मणां वा क्षयं यान्ति ।
एवंभूता धीराः, जीवितं = आयुः, नावकाङ्क्षन्ति = कियद् व्यतीतं, कियदवशिष्टमिति न विभावयन्ति - दीर्घजीवित्वमसंयमजीवित्वं वा नेच्छन्तीत्यर्थः ॥ ०५ ॥ संयम आराधना योग्य महाविदेहादि क्षेत्रोंमें जन्म प्राप्त कर फिर सम्पूर्ण श्रुतचारित्रधर्मकी आराधनाके प्रभावसे समस्त कर्मोंका क्षयकर अपुनरावृत्तिस्वरूप मोक्षस्थान में जा विराजते हैं।
भावार्थ - ' चारित्रप्राप्त मुनि उसी भवसे अथवा अन्यभव-से भी क्या मोक्ष जाते हैं ?' ऐसी शिष्यकी आशङ्काका शास्त्रकार उत्तर देते हैं कि जो संयमकी आराधना करते हैं वे जीव उसी भवमें, अथवा उस भवमें मोक्ष न जा कर अन्य भवोंसे भी मुक्तिका लाभ कर लेते हैं । जब तक वे मुक्तिका लाभ नहीं कर लेते तब तक वे उत्तम मनुष्यपर्याय एवं देवपर्यायमें उत्पन्न होते रहते हैं । मुक्तियोग्य क्षेत्र और काल की प्राप्ति होते ही पूर्ण संयमकी आराधनाके प्रभावसे घातिया और अघातिया कर्मोका सर्वथा विनाश कर पंचमगति-मुक्तिका लाभ कर लेते हैं ।
“
अथवा- परेण परं यान्ति " इसका यह भी अर्थ होता है किजो कर्मों के नाश करनेकी शक्ति से सम्पन्न वीर हैं वे 'परेण ' चतुर्थ गुणક્ષેત્રામાં જન્મ પ્રાપ્ત કરી ફરીથી જીતચારિત્ર ધર્મની આરાધનાના કારણથી સમસ્ત કર્માંના ક્ષય કરી અપુનરાવૃત્તિસ્વરૂપ મેાક્ષસ્થાનમાં જઈ બિરાજે છે.
ભાવા—ચારિત્રપ્રાસ મુનિ તે ભવથી અથવા અન્ય ભવથી પણ શું મેાક્ષ જાય છે ?” એવી શિષ્યની આશકાના શાસ્ત્રકાર ઉત્તર દે છે કે જે સચમની આરાધના કરે છે તે જીવ તેજ ભવમાં અથવા તે ભવથી મેાક્ષ ન જતાં અન્ય ભવાથી પણ મુક્તિના લાભ કરી લે છે જ્યાં સુધી તે મુક્તિના લાભ નથી કરી લેતા ત્યાં સુધી તે ઉત્તમ મનુષ્યપર્યાય તેમજ દેવપર્યાયમાં ઉત્પન્ન થતા રહે છે, મુક્તિયેાગ્ય ક્ષેત્ર અને કાળની પ્રાપ્તિ થતાં જ પૂર્ણ સયમની આરાધનાના ભાવથી તે ઘાતિયા અને અઘાતિયા કર્મીના સર્વથા વિનાશ કરી પંચમગતિ–મુક્તિના લાલ કરી લે છે.
66
अथवा – “ परेण परं यान्ति " तेनो यो पशु अर्थ थाय छे नाश वानी शस्तिथी संपन्न वीर
भेना
ते ' परेण ' थोथा गुणुस्थानथी सगाची