SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ शीतोष्णीय-अध्य० ३० उ. ४ ४७३ मूलम् - जे एगं जाणइ से सव्वं जाणइ, जे सव्वं जाणइ से एगं जाणइ ॥ सू० २ ॥ छाया - एकं जानाति स सर्व जानाति, यः सर्व जानाति स एकं जानाति। सू० २ ॥ तीर्थङ्कर भगवान् जीवोंको हेय और उपादेयका उपदेश देते हैं । एतावता परके उपकारके कर्त्तृत्वसे उनमें तीर्थङ्करपना भले ही आ जावे इसमें हमें कोई विवाद नहीं है । परन्तु इससे उनमें सर्वज्ञता कैसे सिद्ध हो सकती है ? ऐसी शङ्का नहीं करनी चाहिये । क्यों कि जब तक आत्मा में पदार्थोंका सम्यग - वास्तविक ज्ञान नहीं हो जाता है तब तक तीर्थङ्कर भगवान् उपदेश नहीं देते हैं । जीवोंको उपदेश देना सम्यग्ज्ञान अर्थात् केवलज्ञानके आधीन है । केवलज्ञान उत्पन्न होनेपर त्रिकालवर्त्ती समस्त पदार्थोंका वास्तविक स्वरूप दर्पण में प्रतिविम्बकी तरह प्रतिभासित होने लगता है । केवलज्ञानकी प्राप्ति ही सर्वज्ञता है। इस सर्वज्ञताके विना एक पदार्थका भी वास्तविक स्वरूप ज्ञात नहीं हो सकता है । इस बात को समझानेके लिये कहते हैं- 'जे एगं' इत्यादि । अथवा - यह जो अभी कहा है कि-' एयं पासगस्स दंसणं- एतत् पश्यकस्य दर्शनम् ' सो शिष्य यहां पर यह प्रश्न करता है कि - सर्वज्ञ क्या एक ही पदार्थ को जानता है या अनेक पदार्थों को ? ' इस प्रकारके शिष्य के प्रश्नका उत्तर देते हैं - 'जे एगं ' इत्यादि । તીર્થંકર ભગવાન જીવાને હેય અને ઉપાદેયના ઉપદેશ આપે છે. એતાવતા ખીજાના ઉપકારના કર્તૃત્વથી તેમાં તીર્થંકરપણું ભલે આવી જાય તેમાં અમને કેઈ વિવાદ નથી, પરંતુ તેથી તેમાં સર્વજ્ઞતા કેવી રીતે સિદ્ધ થાય છે ? એવી શંકા કરવી જોઈ એ નિહ. કારણ કે જ્યાં સુધી આત્મામાં પદાર્થોનું સમ્યગ્–વાસ્તવિક જ્ઞાન થતું નથી ત્યાં સુધી તીર્થંકર ભગવાન ઉપદેશ આપતા નથી. જીવાને ઉપદેશ આપવા સમ્યજ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાનને આધીન છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી ત્રિકાળવી સમસ્ત પદાર્થોનું વાસ્તવિક સ્વરૂપ દર્પણમાં પ્રતિબિંબની માફક પ્રતિ ભાસિત થવા માંડે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ જ સર્વજ્ઞતા છે. આ સર્વજ્ઞતા વિના એક પણ પઢાનું વાસ્તવિક સ્વરૂપ જ્ઞાત થઈ શકતું નથી, આ વાતને સમાવવા માટે छे' जे एगं' इत्यादि. अथवा थे? इमला उधुंडे' एवं पासगस्स दंसण - एतन् पश्यकस्य दर्शनम्' જેથી શિષ્ય આ ઠેકાણે એ પ્રશ્ન કરે છે કે સર્વજ્ઞ શું એક જ પદાર્થ ને તણે છે કે मने पहाधने ? मा प्रहारना शिष्यना प्रश्न उत्तर आये छे 'जे एगं' इत्यादि ६०
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy