________________
शीतोष्णीय-अध्य० ३ उ. ३
४५३. यद्वा-संयमाराधनपरायणस्य महर्षेः का अरतिः? क आनन्दः । अयंभाव:संयमाराधनतत्परस्य कुतश्चित् कारणात् प्रतिकूलपरीषहोपसर्गोपस्थितौ अरतिनभवति । स हि तदानीमेवं चिन्तयति-अनेनात्मना पूर्वभवेषु नरकनिगोदादौ क्षुत्पिपासादिजनितं वधवन्धनादिजनितं च यद् घोरतरं दुःखमनन्तवारं प्राप्तं तत्पुरतः किमेभिरल्पदुःखजनकै परीषहोपसर्गेरिति । तथा-ऋद्धि-रस-शातायुपस्थितौ हर्षः सुखं वा नोत्पद्यते।
स हि तदानीमेवं विभावयति-अनेनात्मना पूर्व देवभवेषु नरलोकदुर्लभं नानाविधऋद्धयादिसुखमनन्तशोऽनुभूतं, तस्य समुद्रसदृशस्य दिव्यसुखस्य पुरतः , अथवा-संयमकी आराधना करनेमें दत्तावधान महर्षिको अरति और आनन्दसे कोई प्रयोजन नहीं है।
तात्पर्य यह है-संयमकी आराधना करने में तत्पर महर्षिके जब किसी कारणसे प्रतिकूल परीषह और उपसर्गकी उपस्थिति होती है उस समय उसे उससे अरति नहीं होती है, किन्तु उसे उस समय यही विचार आता है कि इस आत्माने पूर्वभवमें नरकनिगोदादि गतियों में क्षुधा-तृषाआदि-जनित एवं वध और बन्धन आदिसे उत्पन्न हुए जो घोरतर दुःख अनन्त वार पाये हैं उनके आगे अल्पदुःखजनक ये परीषह और उपसर्ग क्या चीज है ? तथा ऋद्धि, रस, शाता आदिकी उपस्थिति होने पर भी उसे हर्ष या सुख नहीं होता है, क्योंकि उस समय भी वह यही विचार करता है कि इस आत्माने पूर्व-देवभवों में, अनुष्यलोक दुर्लभ ऐसे अनेक प्रकारके ऋद्धि-आदिजन्य सुखोंको अनन्त वार भोगा है तो समुद्र
અથવા સંયમની આરાધના કરવામાં દત્તાવધાન મહર્ષિ અરતિ અને આ નંદથી કોઈ પ્રજન જ નથી.
તાત્પર્ય એ છે કે–સંયમની આરાધના કરવામાં તત્પર મહર્ષિને જ્યારે કઈ કારણથી પ્રતિકૂળ પરીષહ અને ઉપસર્ગની ઉપસ્થિતિ થાય છે તે વખતે તેને તેનાથી અરતિ થતી નથી. પણ તેને તે વખતે તે વિચાર આવે છે કે આ આત્માએ પૂર્વભવમાં નરક નિદાદિ ગતિમાં સુધા તૃષા આદિ જનિત તેમજ વધ અને બંધન આદિથી ઉત્પન્ન થયેલ જે ઘરતર દુઃખ અનન્ત વાર ભેગવેલ છે તેની અપેક્ષા અલ્પ દુખજનક આ પરિષહ અને ઉપસર્ગ કઈ ચીજ છે? તથા ઋદ્ધિ રસ, શાતા આદિની ઉપસ્થિતિ હોવા છતાં પણ તેને હર્ષ અગર સુખ થતું નથી. કારણ કે તે સમય પણ તે એજ વિચાર કરે છે કે આ આત્માએ પૂર્વ દેવભમાં, મનુષ્યલકમાં દુર્લભ એવા અનેક પ્રકારના ઋદ્ધિ આદિ જન્ય સુખને