________________
४४०
HTHA
आवारागसूत्रे व्यवहारनये तु यः परस्पराशङ्कया भयादिना वा केनचित् कारणेनाऽऽधाकर्मादि परिवजयति, प्रतिलेखनादिकं करोति, मासक्षपणादितपश्चाचरति, तस्य मुनित्वे तदनुष्ठानं कारणं भवत्येव, तादृशानुष्ठानस्य निश्चयनयाश्रितमुनित्वहेतुशुभाध्यवसायजनकत्वात् । निश्चयमुपलब्धुं व्यवहारः शरणीकरणीयो भवति, यथा नद्यादितरणं करचरणप्रचालनादिव्यवहारेण विना नोपपद्यते. यथा वा रज्जुसोपानाद्यालम्बनेन विना प्रसादशिखरारोहणं न संजायते ॥ सू०३॥
आत्मनः प्रसन्नता संयमाराधनतत्परस्य भवति, अतस्तत्र प्रमादो न कार्य इत्याह-' अणण्णपरमं' इत्यादि।
व्यवहार नयकी अपेक्षासे तो जो परस्परकी आशङ्का अथवा भयादिक किसी कारणके वशसे आधाकर्मादिक दोषोंका परिहार करता है, समयानुसार प्रतिलेखनादिक क्रियाओंको, एवं मासक्षपणादिक तपको आचरता है, उस व्यक्तिके मुनिपनेमें ये सब बातें कारण होती हैं । व्यवहार, निश्चयका हेतु होता है । इस प्रकारके व्यावहारिक अनुष्ठान निश्चयनयकी अपेक्षासे मुनिपने के कारणभूत शुभ अध्यवसायके उत्पादक होते हैं । निश्चयको पानेके लिये व्यवहारका अवलम्बन करना ही पड़ता है। जैसे नदी आदिका तैरना हाथ पैर आदिके चलानेरूप व्यवहार क्रिया के विना, अथवा रज्जु-रस्सी या सीढी आदिके अवलम्बन विनामकान के ऊपर चढ़ना नहीं होता है। सू० ३॥ - आत्मामें प्रसन्नता संयमके आराधनमें तत्पर मुनिको ही होती है। इस लिये संयमके आराधनमें मुनिको प्रमाद नहीं करना चाहिये, इस वातको प्रगट करते हैं-'अणण्णपरमं ' इत्यादि ।
વ્યવહારનયની અપેક્ષાથી તે જે પરસ્પરની આશંકા અને ભયાદિક કઈ કારણના વશથી આધાકમદિક દેને પરિહાર કરે છે, સમયાનુસાર પ્રતિલેખનાદિ કિયાઓને તેમજ માસક્ષપણુદિક તપને આચરે છે, તે વ્યક્તિના મુનિપણમાં એ સઘળી વાત કારણ બને છે. વ્યવહાર, નિશ્ચયને હેતુ થાય છે આ પ્રકારના વ્યાવહારિક અનુષ્ઠાન નિશ્ચયનયની અપેક્ષાથી મુનિપણના કારણભૂત શુભ અધ્યવસાયના ઉત્પાદક બને છે નિશ્ચય મેળવવા માટે વ્યવહારનું અવલંબન લેવું જ પડે છે. જેમ નદી આદિનુ તરવું હાથપગ આદિના ચલાવવારૂપ વ્યવહાર કર્યા વગર, અને રજજુ-રસ્સી અગર સીડી આદિના અવલંબન વિના મકાન ઉપર એવું બની શકતું નથી કે સૂઇ ૩
આત્મામાં પ્રસન્નતા સચમ આરાધનમાં તત્પર મુનિને જ થાય છે, માટે સયમ આરાધનમા મુનિએ પ્રમાદ નહિ કરવો જોઈએ. એ વાતને પ્રગટ કરે छे-'अणण्णपरमं 'त्यादि