________________
शीतोष्णीय-अध्य० ३. उ. २ किंच-'गंथं ' इत्यादि।
मूलम्-गंथं परिणाय इहऽज्ज धीरे, सोयं परिणाय चरिज्ज दंते। उम्मज्ज लधुं इह माणुसेहि, नो पाणिणं पाणे समारभिज्जासि-त्ति बेमि ॥ सू० १३ ॥ ___ छाया-ग्रन्थं परिज्ञाय इहाय धीरः, स्रोतः परिज्ञाय चरेद् दान्तः। उन्मज्जनं लब्ध्वा इह मानुष्येषु नो प्राणिनां प्राणान् समारभेथाः । इति ब्रवीमि ॥सू० १३॥
टीका-इह संसारे मनुष्यलोके वा, अद्यैव-कालानतिक्रमेण, धीरः सन् ग्रन्थं बाह्याभ्यन्तरभेदाद् द्विविध परिज्ञाय-ज्ञपरिज्ञया बन्धकारणत्वेन विज्ञाय, प्रत्याख्यानपरिक्षया परिवर्जयेत् । किं च स्रोता भावनोतो विपयासक्तिरूपं संसारं परिज्ञाय ज्ञात्वा दान्तः इन्द्रियनोइन्द्रियदमनशीलः चरेत्-संयममाचरेत् । इसका अर्थ यह होता है कि मोक्षका जो अभिलाधी है वह लघुभूतकामी है । मोक्षाभिलाषी मोक्षमार्गपर आरूढ होता हुआ शोक को, अथवा कौके आस्रवके कारणभूत भावस्रोतको अपनी आत्मासे सदा दूर करे ॥ सू० १२॥
और भी कहते हैं-'गंथं परिणाय' इत्यादि ।
इस संसार अथवा मनुष्यलोकमें आत्मार्थी को समय बिताना व्यर्थ है। जहां तक हो सके जल्दी से जल्दी धैर्यशाली बन कर बाह्य
और आभ्यन्तर परिग्रहको ज्ञपरिज्ञासे बन्धका कारण जानकर प्रत्याख्यानपरिज्ञाले उसका त्याग करे। तथा विषयों में आसक्तिरूप संसार को जान कर पंच इन्द्रिय एवं भनका दमन करता हुआ संयमकी आराधनामें अपनेको लगावे ।। થાય છે. તેનો અર્થ એ થાય છે કે મોક્ષને જે અભિલાષી છે તે લઘુભૂતકામી છે. મોક્ષાભિલાષી મોક્ષ માર્ગ ઉપર આરૂઢ થઈને શેકીને અથવા કર્મોના આસવના કારણભૂત ભાવોતને પોતાના આત્માથી સદા દૂર કરે છે સૂ૦ ૧૨
२२॥ ४९ -'गंथं परिणाय' त्यादि.
આ સંસાર અને મનુષ્ય લેકમાં આત્માર્થી માટે સમય વિતાવ વ્યર્થ છે. જ્યાં સુધી બની શકે જલદીમાં જલદી બૈર્યશાળી બનીને બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહને જ્ઞપરિજ્ઞાથી બંધનું કારણ જાણી પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેને ત્યાગ કરે. તથા વિષયેમાં આસક્તિરૂપ સંસારને જાણીને પાંચ ઈન્દ્રિય અને મનનું દમન કરીને સંયમની આરાધનામાં પિતાને લગાડે