________________
४२४
आधाराङ्गसूत्रे क्लेशाय, यथाऽनुचितकरग्रहणदण्डादिभिरधार्मिका भूपतयः। तथा जनपदपरिग्रहाय मगधादिजनपूदानां परिग्रहाय भवति-स्वस्वत्वोत्पादनेन स्वायत्तीकरणाय, युद्धादिकं करोतीत्यर्थः ॥ सू० ७॥ ___मूलम्-आसेवित्ता एयमद्वं इच्चेवेगे समुट्ठिया, तम्हा तं वीयं नो सेवे, निस्सारं पासिय नाणी ॥सू० ८॥
छाया-आसेव्य एतम् अर्थम् इत्येव एके समुत्थिताः, तस्मात्तं द्वितीयं नो सेवते निःसारं दृष्ट्वा ज्ञानी ॥ म० ८॥
टीका--' आसेवित्ता' इत्यादि । इत्येव-इच्छापूरणार्थमेव एतम्-अर्थम् संग्रह करनेके निमित्त अपनी प्रजासे अनीतिद्वारा धनका संग्रह करते हैं। किसीपर करकी वृद्धि करते हैं; किसीको अभियोगमें फंसा कर उस पर अधिक से अधिक दण्ड भी कर दिया करते हैं। इस प्रकारके भूपति अपनी प्रजाके लिये अपने अधिकृत देशके लिये क्लेशकारक या परितापदायक हुआ करते हैं। जनपदपरिग्रह-अर्थात् दूसरे राजाओं पर चढ़ाई कर वह उनके देशको अपने आधीन करनेका प्रयत्न-चेष्टा करते रहते हैं। मौका पाकर जब वह चढ़ाई कर देते हैं तब उस समय व्यर्थ में नरसंहार जैसा भयङ्कर काण्ड उपस्थित हो जाता है। उनकी इस प्रकारकी प्रवृत्ति धार्मिक नीतिसे ठीक नहीं है। क्यों कि इनकी इस प्रवृत्तिसे अन्य जीवोंको या जनपदको क्लेश तथा सन्ताप होता है। सू०७॥
'आसेवित्ता' इत्यादि।
इच्छाकी पूत्तिके लिये सातवें मूत्रमें प्रतिपादित दूसरे जीवोंका દ્વારા ધનને સ ગ્રહ કરે છે. કોઈ ઉપર કરબોજાની વૃદ્ધિ કરે છે. કોઈને અભિયોગમાં ફસાવી તેની ઉપર અધિકમાં અધિક દંડ પણ કરી નાંખે છે. આ પ્રકારનો રાજા પોતાની પ્રજા માટે અગર પોતાના અધિકૃત દેશ માટે કલેશકારક અને પરિતાતાપદાયક થયા કરે છે જનપદ પરિગ્રહ અર્થાત્ બીજા રાજાઓ ઉપર ચઢાઈ કરી તેના દેશને પોતાના અધિન કરવાના પ્રયત્નમાં રહે છે સમય મળતાં જ જ્યારે તે ચઢાઈ કરે છે ત્યારે તે વખત વ્યર્થમા નરસંહાર જેવું ભયંકર કાંડ ઉપસ્થિત થાય છે, તેની આ પ્રકારની પ્રવૃત્તિ ધાર્મિક નીતિથી ઠીક નથી, કારણ કે તેની આ પ્રવૃત્તિથી અન્ય જીવન અને જનપદને કલેશ તથા સંતાપ ઉત્પન્ન થાય છે સૂટ છો
• आसेवित्ता' इत्यादि ઈચ્છાની પૂર્તિ માટે સાતમાં સૂત્રમાં પ્રતિપાદિત બીજા જીવને વધ પરિ