SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ आचाराङ्गसूत्रे मूलम् - तं परिन्नाय मेहावी विइत्ता लोगं वंता लोगसन्नं से मइमं परक्कमिज्जासि-त्ति बेमि ॥ सू० १३ ॥ छाया - तत् परिज्ञाय मेधावी विदित्वा लोकं वान्त्वा लोकसंज्ञां स मतिमान् पराक्रमेत - इति ब्रवीमि ॥ सू० १३ ॥ । टीका - तत्कर्मणः कारणं रागद्वेषरूपं परिज्ञाय ज्ञपरिज्ञया कर्मबन्धहेतुं विज्ञाय प्रत्याख्यानपरिज्ञया परित्यज्य लोकं विषयकपायव्यामोहितं संसारिणं उसे यह दृढ़ विश्वास हो जावेगा कि आत्मा के ज्ञानादिक गुणोंका घातक यदि कोई हैं तो ये कर्म ही हैं, रागद्वेषको जो ज्ञानादिक गुणोंका घातक सूत्रकारने प्रकट किया है वह कारणमें कार्य के उपचार से किया है । क्योंकि राग-द्वेषसे जीवोंके नवीन कर्मों का बन्ध होता है, अतः राग द्वेष उनके बन्ध में कारण हैं, और कर्मोंका बन्ध कार्य है । इन कर्मोंका अभाव जब तक सर्वज्ञ प्रभु के उपदेशानुसार जीव अपनी प्रवृत्ति नहीं बनायेगा तब तक नहीं कर सकता, अर्थात् संयमकी आराधना विना इनका अभाव नहीं हो सकता । यदि उसे वीतराग बनना है तो उसका कर्तव्य है कि वह राग द्वेषका अन्त करनेके लिये उक्त विधिका पालन करे || सू०१२॥ इसी बातको सूत्रकार फिर पुष्ट करते हैं-' तं परित्राय' इत्यादि । साधु कम बन्धमें मूल कारण राग द्वेषको क्षपरिज्ञासे जान कर और प्रत्याख्यान परिज्ञासे उनका त्याग करे । 'समस्त संसारी जीव विषय - कपायोंसे व्यामोहित हो रहे हैं इस लिये इन विषयोंकी वांछाको ४०४ જ્ઞાનાદિક ગુણોના ઘાતક જે કાઇ હોય તેા તે કર્મ જ છે. રાગ દ્વેષને જે જ્ઞાનાદિક ગુણોના ઘાતક સૂત્રકારે પ્રગટ કર્યા છે તે કારણમાં કાર્યના ઉપચારથી કરેલ છે. કારણ કે રાગ-દ્વેષથી જીવાને નવીન કર્મોનો ખ ધ થાય છે, માટે રાગ-દ્વેષ તેના ખ ધમા કારણ છે, અને કર્માંનો ખધ કાર્ય છે. તે કર્માંનો અભાવ જ્યાં સુધી સર્વજ્ઞ પ્રભુના ઉપદેશાનુસાર જીવ પોતાની પ્રવૃત્તિ નહિ બનાવે ત્યાં સુધી કરી શકતા નથી, અર્થાત્ સયમની આરાધના વિના તેનો અભાવ થઇ શકતો નથી, કદાચ તેને વીતરાગ બનવાનુ છે તે તેનુ કર્તવ્ય છે કે તે રાગ દ્વેષનો અંત કરવા માટે કહેલી વિધિનું પાલન કરે. ॥ સૂ૦ ૧૨ !! भावाने सूत्रार दूरीथी युष्ट उरे छे-' त परिन्नाय ' 'त्यादि સાધુ કર્માંના બધાં મૂલ કારણુ રાગ દ્વેષને ન-પરિજ્ઞાથી જાણીને અને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાયી તેના ત્યાગ કરે. સમસ્ત સંસારી જીવ વિષય કષાયેાથી ત્યામાહિત થઇ રહેલ છે માટે તેવા વિષયેાની વાંછાને સદા દૂર કરવી જોઇએ.' 2
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy