________________
३९५
शीतोष्णीय-अध्य० ३. उ. १
एवं भावसुप्तस्य दोषं पर्यालोच्य यः शब्दरूपेषु-इदमुपलक्षणं, तेन शब्दरूपरसगन्धस्पशैषु विषयेषु इत्यर्थः, उपेक्षमाणो रागद्वेपरहितः ऋजुः अवक्रहृदयो मायाप्रमादपरिवर्जितः, माराभिशङ्की पुनः पुनमरणदुःखाभ्यागमशङ्कया भीरुः, तदुःखपरिहारार्थ श्रुतचारित्रधर्मे जागरूक इति यावत्, स मरणात्प्रमुच्यते॥सू०७।। किञ्च___ मूलम्-अप्पमत्तो कामेहि, उवरओ पावकम्मेहि, वीरे आयगुत्ते जे खेयन्ने ॥ सू० ८॥ करनेवाला होता है “पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननीजठरे शयनम् ” बारंबार जन्म मरण और गर्भमें आगमन; इनसे उसका छुटकारा नहीं होता है । सावध क्रियाओंमें तत्पर प्राणी नरकनिगोदादिककी अनन्त यातनाओंको भोगता हुआ इनसे भी अधिक कष्टोंके स्थानभूत गर्भमें जाकर बसेरा करता है। ___ इस प्रकार भावसुप्त प्राणीकी जब यह दशा होती है तब संयमी मुनिका कर्तव्य है कि वह इस भावनिद्राका परिहार करे और पांच इन्द्रियोंके विषयों-शब्द, रूप, रस, गन्ध और स्पर्श-में रागद्वेषरहित होकर मायाप्रमादसे अपनी प्रवृत्तिको सुरक्षित रखता हुआ बारंबार जन्म मरणके दुःखोंको प्राप्त होनेकी आशङ्कासे भयभीत होकर सांसारिक दुःखोंसे छुटकारा पानेके लिये श्रुतचारित्ररूप धर्ममें सदा जागरूक रहे । इस प्रकारकी प्रवृत्तिसे ही प्राणी भरणले छूट सकता है, अन्यथा नहीं ॥ सू० ७॥ मरणं पुनरपि जननीजठरे शयनम् " पारंवार सन्म भए भने गमभ सासમન, તેનાથી તેને છુટકારે થતો નથી. સાવદ્ય ક્રિયાઓમાં તત્પર પ્રાણી નરકનિગોદાદિકની અનન્ત યાતનાઓને ભેગવતાં તેનાથી પણ અધિક કષ્ટોના સ્થાનભૂત ગર્ભમાં સ્થાન લે છે.
આવા પ્રકારે ભાવસુ પ્રાણીની જ્યારે આવી દશા થાય છે ત્યારે સંયમી મુનિનું એ કર્તવ્ય છે કે તે આ ભાવનિદ્રાને પરિત્યાગ કરે. અને પાંચ ઈન્દ્રિ
ના વિષય–શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શી–માં રાગદ્વેષ રહિત બનીને માયા પ્રમાદથી પિતાની પ્રવૃત્તિને સુરક્ષિત રાખીને વારંવાર જન્મ મરણના દુઃખને પ્રાપ્ત થવાની આશંકાથી ભયભીત બની સાંસારિક દુખેથી છુટકારો મેળવવા માટે શ્રતચારિત્રરૂપ ધર્મમાં સદા જાગરૂક રહે. આવા પ્રકારની પ્રવૃત્તિથી જ પ્રાણી મરણથી છુટી શકે છે, અન્યથા નહિ | સૂત્ર ૭