________________
आचाराङ्गस्त्रे च कर्मवन्धहेतुत्वादुपेक्षमाण इत्यर्थः। परुषतां-परीपहाणां पारुष्यं कष्टजनकत्वरूपं नो वेत्ति-न तान् पीडाकारित्वेन गृह्णाति, अपि तु कर्मवन्धोच्छेदार्थमुद्यतः संसारादुद्विग्नमनास्तान् साहाय्यकारित्वेनानुमन्यते इत्यर्थः।।
किंच-स जागरः मिथ्यात्वाविरतिप्रमादनिद्रापगमाज्जागौंति जागरः-श्रुतचारित्रधर्माराधने सदा जागरूक इत्यर्थः । वैरोपरतः-वैरं परापकारचिन्तन, तस्मा. दुपरतः, अत एव-वीरः कर्मवैरिविदारणसमर्थों भवति। हे शिष्य ! एवम् इत्यंभूतः श्रुतचारित्रधर्माराधने सदा जागरूकः परापकाराध्यवसायरहितः सन् दुःखात्= दुःखकारणात् कर्मणः प्रमोक्ष्यसे-मुक्तो भविष्यसि ॥ सू० ४॥ की उपेक्षा कर परीषहोंको कष्टजनक नहीं मानता है, किन्तु कर्मवन्ध के विनाश करनेकी ओर उद्यमी वह अनगार उन परीषहोंको उस कर्म विनाशरूप कार्य में अपने सहायक मानता है।
भावार्थ-परिग्रहमें आसक्तिसंपन्न व्यक्ति ही अनुकूल परीषहोंमें अभिलाषी और प्रतिकूल परीषहोंमें उद्वेगी बनता है। जिसके पास परिग्रह ही नहीं है ऐसे संयमी मुनिके लिये क्या प्रतिकूल परीषह क्या अनुकूल परीषह सय एक समान हैं। अनुकूलमें इसकी लालसा नहीं
और प्रतिकूलमें इसको देष नहीं, कारण कि इस सिद्धान्तको भलीभांति जान चुका है कि-संसारके मूल कारण राग और द्वेष हैं। अनुकूलमें अभिलाषा होनी यह रागकी पर्याय है, और प्रतिकूलमें उद्वेग होना द्वेष की पर्याय है, अतः वह दोनों प्रकारके परीषहोंको समभावसे सहन करता है । परीषहो एवं उपसर्गोंसे कदाचित् इसके चित्तमें संयमपरिમાનતા નથી, પણ કર્મબધો વિનાશ કરવાની તરફ ઉદ્યમી તે અણગાર તેવા પરીવહોને તે કર્મવિનાશરૂપ કાર્યમાં પોતાના સહાયક માને છે.
- ભાવાર્થ–પરિગ્રહમાં આસક્તિ પન્ન વ્યક્તિ જ અનુકૂળ પરીષહોમાં અભિલાવી અને પ્રતિકૂળ અરીષહોમાં ઉગી બને છે. જેની પાસે પરિગ્રહ જ નથી એવા સયમી મુનિ માટે શું પ્રતિકૂળ પરીષહ અને શું અનુકૂળ પરીષહ ? સઘળા એકસમાન છે અનુકુળમાં તેની લાલસા નહિ અને પ્રતિકૂળમાં તેને શ્રેષ નહિ, કારણ કે એ આ સિદ્ધાંતને સારી રીતે જાણી ચુકેલ છે કે સંસારનું મૂળ કારણ રાગ અને દેવ છે. અનુકૂળમાં અભિલાષા થવી તે રાગની પર્યાય છે અને પ્રતિકૂળમાં ઉગ છે તે શ્રેષની પર્યાય છે, માટે સંયમી મુનિ તે બન્ને પ્રકારના પરીવ
ને સમભાવથી સહન કરે છે. પરીષહ તેમજ ઉપસર્ગોથી કઈ વખત તેના ચિત્તમાં સંયમપરિણામ તરફ અરતિ અને અસંયમપરિણામ તરફ રતિ થઈ