________________
३८२
आचारागसूत्रे दुःखहेतोरज्ञानरूपाद् द्रव्यभावस्वापानिवर्तनमिति । ततः किं कुर्यादित्याह-लोकस्ये-त्यादि' लोकस्य-प्राणिसवस्य समयम् आचारं ज्ञात्वा दुःखहेतुं विचार्य, लोको हि भोगेच्छया प्राणिपीडनादिजनितं कर्म परिगृह्य नरकेषूत्पद्यते, ततः कथं चिनिष्क्रान्तो धर्मोपार्जनहेतुभूतं मनुष्यजन्मावाप्य पुनरपि तत्तदेव कर्म करोति येन येन पुनरधोऽधः स्थानं व्रजति, न कदाचित्संसारदावानलाद् वहिर्यातीति लोकाचारः। इस जाननेरूप क्रियाका फल अज्ञानरूप द्रव्यनिद्रा और भावनिद्रा से जीवका निवृत्त होना है । जीव जब इनसे निवृत्तिसंपन्न हो जाता है तब वह यह समझने लगता है कि-यह लोक भोगोंकी इच्छासे प्राणिपीडन आदि कृत्य करता है, और इस प्रकारके कृत्य करनेसे वह अशुभ कमौका आस्रव कर बन्धक बनता है। उनके उदयमें इसको नरकादि अनेक कुगतियों में जन्म मरण करना पड़ता है। वहांसे निकलने पर यदि इसको किसी शुभ कर्मके उदयसे मनुष्यभवकी-जिसमें कि इसको धर्मोपार्जन करनेका अवसर मिलता है-प्राप्ति हो जाती है तो भी यह जीव वारंवार उन्हीं कुकृत्योंको करता है, जिनकी वजहसे इसको पुनः नरकादि गतियों में जाना पड़ता है। इस तरहसे इस जीवका कभी भी संसाररूपी दावानलसे बाहर आना नहीं हो सकता है। यही इस लोकका आचार है। इस
आचारको-जिससे कि इसको अनेक अनेक संकटोंका सामना करना पड़ता है-जान कर तुम इस द्रव्यरूप एवं भावरूप शस्त्रसे सदा निवृत्त होओ। કિયાનું ફળ દુઃખનું કારણ જે અજ્ઞાનરૂપ દ્રવ્યનિદ્રા અને ભાવનિદ્રા છે તેનાથી જીવને નિવૃત્ત થયું છે. જીવ જ્યારે તેનાથી નિવૃત્તિ પન્ન થઈ જાય છે ત્યારે તે એવું સમજવા લાગે છે કે આ લોક, ભોગોની ઈચ્છાથી પ્રાણિ–પીડન આદિત્ય કરે છે અને આવા પ્રકારનું કૃત્ય કરવાથી તે અશુભ કર્મોને આસવ કરી બંધક બને છે. તેના ઉદયમાં તેને નરકાદિ અનેક કુગતિઓમા જન્મ મરણ કરવું પડે છે. ત્યાંથી નિકળીને કદાચ કેઈ શુભ કર્મના ઉદયથી મનુષ્યભવની-કે જેમાં તેને ધર્મોપાર્જન કરવાનો અવસર મળે છે–પ્રાપ્તિ થઈ જાય છે તે પણ તે જીવ વારંવાર તેજ કુકૃત્ય કરે છે કે જેનાથી તેને પુન નરકાદિ ગતિઓમાં જવું પડે છે. આવી રીતે આ જીવને કદિ પણ સ સારરૂપી દાવાનળથી બહાર આવવાનું બની શકતું નથી. એ જ આ લોકને આચાર છે આવા આચારને-કે જેનાથી તેને અનેક સંકટને કામ કરવું પડે છે જાણીને તમે આ દ્રવ્યરૂપ તેમજ ભાવરૂપ શસ્ત્રથી સદા નિવૃત્ત થાઓ.