________________
आचारसूत्रे चारित्रमोहनीयक्षयोपशमक्षयसमुत्पन्नस्वरूपपरायणाः, कपायोंद्रेकरहिताः समरसकन्दायमानाः सम्यग्दर्शनज्ञानचारित्राराधकाः, प्रशस्तयोगसाधकाः, समितिगुप्तिधारकाः, निश्चयव्यवहारप्रचारकाः, आस्रववर्जिताः संवेगादिलक्षणयुक्ताः, यथार्थोपयोगेन द्रव्यार्थिकपर्यायार्थिकनयेन स्वरूपवेदिनः, कर्मरजोहारकाः, मुखोपरि सदोरकमुखवत्रिकाधारकाः, विंशतिस्थानकसमाराधकाः, देवासुरनरजनितत्रिविधोपसर्गसहनशीलाः, शास्त्रोक्ताचारविचारपरिपालकाः, ज्ञातपरमार्था भवन्ति । त एव सदा = निरन्तरं जाग्रति = प्रबुध्यन्ते - हेयोपादेयविवेकपूर्वकं सकलपरिवहनसहनं प्रकुर्वाणाः संयमानुष्ठानं समाचरन्तीत्यर्थः ।
३७४
"
।
क्षयसे समुत्पन्न निज आत्मस्वरूपमें लवलीन रहते हैं । कषायोंके उद्रेक से रहित होते हैं । समतारूपी रसके कन्द होते हैं। पांच समिति और तीन सिके धारक होते हैं । निश्चय और व्यवहार के प्रचारक होते हैं। आस्रवद्वारोंसे रहित तथा संवेगादिक-लक्षणोंसे युक्त होते हैं। जिस नयका जहां उपयोग होता है वहां उसी नयका उपयोग करनेवाले होते हैं, अर्थात् जहां द्रव्यार्थिक नयकी प्रधानतासे वस्तुतत्वका निर्णय होता हो वहां पर्यायार्थिक नयकी गौणता कर उसी नयसे उसके स्वरूपका निर्णय करते हैं, जहां पर्यायार्थिक नयसे वस्तु के स्वरूपका निर्णय होता हो वहां उस नयसे इतर - द्रव्यार्थिक नयको गौणकर वस्तु के स्वरूप का निर्णय करते हैं; किन्तु अपने आग्रहसे किसी भी वस्तुका एकान्तरूपसे निर्णय या प्रतिपादन नहीं करते हैं । आत्माके ऊपर अनादि कालसे चढी हुई कर्मरूपी धूलिको नाश करनेवाले होते हैं । मुखपर दोरासहित सुखકર્માંના ક્ષયાપશમથી તથા ક્ષયથી સમ્રુત્પન્ન નિજ આત્મસ્વરૂપમાં આનંદિત રહે
છે. કાયાના ઉદ્રેકથી રહિત હોય છે. સમતારૂપી રસના કદ હોય છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના ધારક હાય છે નિશ્ચય અને વ્યવહારના પ્રચારક હાય છે આશ્રવઢારોથી રહિત અને સવેગાદિક લક્ષણાથી સહિત હાય છે જે નયના જ્યાં ઉપયાગ થાય છે, ત્યાં તે નયના ઉપયાગ કરવાવાળા હોય છે અર્થાત્ જ્યાં દ્રવ્યાર્થિક નયની પ્રધાનતાથી વસ્તુતત્વના નિર્ણય થતા હૈાય ત્યાં પાઁયાર્થિક નયની ગૌણતા કરી તે નયથી તેના સ્વરૂપને નિચ કરે છે જ્યાં પર્યાયાધૈિક નયથી વસ્તુ સ્વરૂપને નિર્ણય થતા હોય ત્યાં તે નયથી ખીન્ત-દ્રવ્યાકિનયને ગૌણ કરી વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરે છે, પણ પેાતાના આગડુથી કાઇ પણ વસ્તુના એકાન્તરૂપથી નિય અગર પ્રતિપાદન કરતા નથી. આત્માની . ઉપર અનાદિ કાળથી ચઢેલી કર્મરૂપી ધુળના નાશ કરવાવાળા હેાય છે. મુખ ઉપર