________________
३३२
माचारागसूत्रे शारीरिक-मानसिक-दुःखोत्पादनकारणं ममबबुद्धिरेव, तनिवृत्या मुनिर्भवतीति दर्शयति-'जे ममाइयमई' इत्यादि । मूलम्-जे ममाइयमई जहाइ, से चयइ ममाइयं,
से हु दिट्ठपहे मुणी, जस्त नत्थि ममाइयं ॥ सू०३॥ छाया—यो ममायितमतिं जहाति स त्यजति ममायितम् । स हु दृष्टपथो मुनियस्य नास्ति ममायितम् ॥ सू० ३॥ ___टीका—यो ममायितमति'-मित्यादि । यः परिग्रहजन्यकटुविपाकज्ञो 'ममायितमति' ममेत्येवंरूपो ममायितः परिग्रहस्तस्य मतिर्ममायितमतिस्तां ममायितमतिं जहाति त्यजति, स एव ममायितं द्रव्यतः पुत्रकलत्रहिरण्यसुवर्णैश्वर्या
शारीरिक एवं मानसिक दुःखों की उत्पत्ति का कारण एक ममत्वबुद्धि ही है । उसका जवतक परिहार नहीं किया जावेगा तबतक वास्तविक मुनिपना नहीं आसकता है। इसलिये मुनि होने के लिये उसकी निवृत्ति होना आवश्यक है। इस बात को दिखाते हुए सूत्रकार कहते हैं-'जे ममाइयमई' इत्यादि। ____ जो यह समझता है कि 'परिग्रह का संग्रह महादुःखदायी है, तथा इसका फल भी कटुक ही है वह कभी भी परिग्रह के उपार्जन करने में नहीं फंसता है, तथा जो इस बात को भी भलीभांति जान चुका है कि 'परिग्रह मात्र ही दुःखप्रद एवं परिणाम में अनेक अनर्थों का मूल है' वह तो उस परिग्रह की अभिलाषा तक भी नहीं करता है, चाहे वह द्रव्य से पुत्र, कलत्र, हिरण्य, सुवर्ण, ऐश्वर्यादिरूप परिग्रह हो,
શારીરિક અને માનસિક દુખોની ઉત્પત્તિનું કારણ એક મમત્વ-બુદ્ધિ જ છે. તેને જ્યાં સુધી પરિહાર નહિ કરવામાં આવે ત્યા સુધી વાસ્તવિક મુનિપણું આવી શકતું નથી. માટે મુનિ હોવાથી તેની નિવૃત્તિ આવશ્યક છે. એ વાતને देमाडीन. सूत्रा२ छ-'जे ममाइयमई त्यादि.
જે એમ સમજે છે કે “પરિગ્રહ સંગ્રહ મહા દુખદાયી છે, તથા તેનું ફળ પણ કટુ જ છે” તે કઈ વખત પણ પરિગ્રહને ઉપાર્જન કરવામાં ફસતા નથી, તથા જે આ વાતને ભલીભાતિથી જાણે છે કે “પરિગ્રહમાત્ર દુખપ્રદ અને પરિણામમાં અનેક અનર્થોનું મૂળ છે. તે તે તે પરિગ્રહની અભિલાષા સુદ્ધાં કરતા નથી, ભલે તે દ્રવ્યથી પુત્ર, કલત્ર, હિરણ્ય, સુવર્ણ, ઐશ્વર્યાદિરૂપ પરિગ્રહ