SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ २८६ आचाराङ्गसूत्रे गृहपतिन पुनरारम्भे प्रवर्तत, यावता चात्मनः संयमयात्रानि हो भवति, यथा च परिष्ठापनीयं न भवेत् तावती मात्रा, तां जानीयात् बुध्येत मात्रातोऽधिकग्रहणे संयतमर्यादास्खलनात् । एतत्सर्वं 'जमिणं विरूवरूवेहिं' इत्युद्देशस्यादिममूत्रमारभ्यैतात्पर्यन्तं न मया स्वबुद्धया प्रोक्तमिति दर्शयति-तद्यथेत्यादि । तद्यथा-इदम्उद्देशारम्भतोऽव्यवहितमूत्रपर्यन्तमभिव्याप्य यदभिहितं तत्सर्वं भगवता प्रवेदितम् = उक्तम् । एतेन पूर्वोक्तमूत्रादभिहितार्थेऽवश्यकर्तव्यता प्रदर्शिता, अन्यथा भगवदाज्ञा विराधकत्वमापतेति संमचितम् । अपि चानगारः किं कुर्यादिति दर्शयति-'लाभ इती-ति, लाभा अशनवसनादेर्ममैवाधिगम इति चेतसि परिचिन्त्य न मायेत-न मोदेत नाभिमानं कुर्यादित्यर्थः । निर्वाह हो सके, अर्थात् जो संयमयात्रा के निर्वाह करने में किसी तरह से बाधक न बन सके। लेते समय यह ध्यान अवश्य रखना चाहिये, ऐसा न हो कि-अधिक लेने पर परिष्ठापन करना पड़े। इतना ध्यान रखना ही मात्रा है। इस मात्रा की मर्यादा का उल्लंघन करने से यथावत्संयम का निर्वाह नहीं हो सकता। श्रीसुधर्मा स्वामी जम्बूस्वामी से कहते हैं कि-यह सब कुछ जो इस उद्देश के प्रथम सूत्र से लगा कर यहां तक कहा गया है वह मैंने अपनी निज कल्पना से नहीं कहा है, किन्तु वीतराग प्रभु ने यह सब प्रकट किया है । इसलिये जो कुछ यहां तक कहा गया है संयमी मुनि का कर्तव्य है कि उस पर पूर्ण ध्यान रखे, और उसका अपने संयम को निर्मल बनाने के लिये अवश्य पालन करे, नहीं तो भगवान् की आज्ञा का विराधक बनना पड़ेगा। કરવામાં કઈ પણ પ્રકારે બાધક ન બની શકે. લેતી વખતે એ ધ્યાન અવશ્ય રાખવું જોઈએ, એવું ન બને કે અધિક લેવાથી પરિઠાપન કરવું પડે આટલું ધ્યાન રાખવું તે માત્રા છે. આ માત્રાની મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી બરાબર સંયમને નિર્વાહ બની શકતો નથી. શ્રી સુધર્માસ્વામી જખ્ખસ્વામીને કહે છે કે –આ બધું જે એ ઉદેશના પ્રથમ સૂત્રથી લઈને અહીં સુધી કહ્યું છે તે મેં મારી પિતાની કલ્પનાથી કહેલ નથી. પણ વીતરાગ પ્રભુએ જ આ બધું પ્રગટ કરેલ છે. માટે જે કઈ અહીંઆ સુધી કહ્યું છે તે ઉપર સંયમી મુનિનુ કર્તવ્ય છે કે તેના ઉપર પુરેપુરું ધ્યાન આપે, અને તેનું પોતાના સાયમને નિર્મળ બનાવવા માટે અવશ્ય પાલન કરે. નહિ તે ભગવાનની આજ્ઞાના વિરાધક બનવું પડશે
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy