________________
૨૮૪
आचारागसूत्रे ___टीका—'वस्त्र'-मित्यादि । मुनिर्यथाऽऽहारं याचयेत् गृहस्थेभ्यस्तथैव एतेषु चैव
गृहपतिष्वेव वस्त्रं बसनं पतद्ग्रहं पात्रं वस्त्रग्रहणेन वस्त्रैपणा पतद्ग्रहग्रहणेन च पात्रैपणा च सङ्ग्रहीता, कम्बलं-रल्लकादिकम् , एतेनोवस्त्रग्रहणम् , पादपोञ्छनं रजोपहरणम् , अवग्रहम् अवगृह्यते यः सोऽवग्रहो वसतेराज्ञा, शक्रेन्द्रराजगृहस्थशय्यातरसाधर्मिकभेदेनावग्रहः पञ्चधा, एतेनावग्रहप्रतिज्ञाः सर्वाः सङ्ग्रहीताः, तमवग्रहम् , अपि च कटासनं कटश्च-संरतारश्च आसनं च-पीठफलकादिकं चानयोः समाहारद्वन्द्वस्तत्कटासनम् , आस्यतेऽनेत्यासनं शय्या वा, संस्तारः सार्द्धहस्तद्वयप्रमाणः, शय्या च शरीरप्रमाणा, एतत्सर्व याचयेत्=गवेपयेत् , एपणीयं वस्त्रादिकं याचयेत् नानेपणीयम्, इति ॥ सू० ५॥
संयमी मुनि के विशेष आचार को पुनरपि प्रदर्शित करते हुए सूत्रकार कहते हैं-'वत्थं' इत्यादि। ___ अनगार जिस प्रकार गृहस्थों से आहार की याचना करता है उसी प्रकार उनसे वस्त्र, पात्र, कंबल, रजोहरण, रहने के लिये वसति-स्थान की और कटासन की भी याचना करे। सूत्र में वस्त्र के ग्रहण से वस्त्रैषणा और पात्र के ग्रहण से पात्रैषणा का ग्रहण किया गया है। कंबल से ऊनी कंबल जानना चाहिये, रेशमी आदि कम्बल नहीं। अवग्रह शब्द का अर्थ-वसति-स्थान में ठहरने की आज्ञा । अवग्रह, शक्रेन्द्र, राजा, गृहस्थ, शय्यातर, और साधर्मिक के भेद से ५ प्रकार का है। अवग्रह (आज्ञा) शब्द से अवग्रहसम्बन्धी समस्त प्रतिज्ञाओं का ग्रहण हुआ है। कट से संस्तारक एवं आसन से पीठफलकादि जानना चाहिये। आसन से अपने शरीरप्रमाण शय्या, तथा संस्तार से (२॥) ढाई हाथका
સંયમી મુનિના વિશેષ આચારને પુનરપિ પ્રદર્શિત કરતાં સૂત્રકાર કહે છે'वत्थं त्यादि
અણગાર જેવી રીતે ગૃહસ્થોથી આહારની યાચના કરે છે તે પ્રકારે તેનાથી વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ, રહેવાને મકાનની અને કટાસનની પણ યાચના કરે. સૂત્રમાં વસ્ત્રના પ્રહણથી વઐષણ અને પાત્રના પ્રહણથી પાત્રપણાનું પ્રહણ કહેવાય છે કબલથી ઉનની કબલ જાણવી જોઈએ, રેશમી આદિ કંબલ નહિ. અવગ્રહ શબ્દનો અર્થ–વસતિ-સ્થાનમાં રહેવાની આજ્ઞા અવગ્રહ-શક્તિ, રાજ, ગૃહસ્થ, શય્યાતર, અને સાધર્મિઓના ભેદથી ૫ પ્રકારના છે. અવગ્રહ (આજ્ઞા) શબ્દથી અવહસ બધી સમસ્ત પ્રતિજ્ઞાઓનું ગ્રહણ છે. કટથી સંતારક અને આસનથી પીઠ-ફલકાદિ જાણવું જોઈએ. આસનથી પિતાના શરીર પ્રમાણ શય્યા, તથા સસ્તારથી અઢી હાથનું બિછાનું-બિસ્તર સમજે