________________
२८१
अध्य० २. उ. ५ परिज्ञया प्रतिपादितम् । 'अपि चाप्रतिज्ञः' अविद्यमाना प्रतिज्ञा यस्य सोऽप्रतिज्ञः प्रतिज्ञा च कषायप्रावल्येन भवति । यथा क्रोधाविर्भावान्नास्तिकमतानुयायिना पालकब्राह्मणेन स्कन्दकाचार्यस्य पञ्चशतशिष्यान् तैलयन्त्रे निष्पीड्यमानानवलोक्य स्कन्दकऋषिणा सकलराजधान्या विनाशप्रतिज्ञा कृता। मानोदयावाहुबलिना 'यज्ज्येठोऽहं पूर्व प्रजितानष्टनवतिसंख्यकान् कनीयसः स्वभ्रातृन् न बन्दे ' इति प्रतिज्ञा व्यधायि । मायोदयान्मल्लीस्वामिजीवेन पूर्वभवेऽन्यमुनीन् प्रतार्य प्रत्याख्यानपतिज्ञाऽकारि। लोभोदयात्सुभूमचक्रवर्तिना सप्तमखण्डसाधनप्रतिज्ञा विहिता। एवमादि
और आसेवन-परिज्ञा की अपेक्षा कालानुष्ठायी समझना चाहिये । “अप्रतिज्ञः" जिसके प्रतिज्ञा विद्यमान नहीं है उसका नाम अप्रतिज्ञ है। प्रतिज्ञा, कषाय की प्रबलता से होती है, जैसे क्रोध के आवेश से नास्तिकमतानुयायी पालक ब्राह्मण ने स्कन्दकाचार्य के पांच सौशिष्यों को तैल के यन्त्र में पेल दिया था। इस बात को देखकर स्कन्दकऋषि ने समस्त राजधानी को नष्ट करने की प्रतिज्ञा की थी। मानकषाय के उदय से बाहुबली महाराज ने दीक्षित अपने से छोटे (९९) निन्यानवे भाइयों को इस ख्याल से वन्दन नहीं किया था कि 'मैं इनसे बड़ा हूं-और ये मुझ से छोटे हैं। मायाकपाय के उदय से भल्ली स्वामी के जीवने पूर्वभव में अन्य मुनियों के साथ माया करके प्रत्याख्यान की प्रतिज्ञा की थी। लोभकषाय के उदय से सुभूमचक्रवर्ती ने ससम खंड को साधने की प्रतिज्ञा की, इत्यादि । इस प्रकार की कवायोदयजनित प्रतिज्ञा मुनियों को नहीं करनी चाहिये, इसीलिये यहां 'अप्रतिज्ञः' यह विशेषण दिया है। अथवा કાલજ્ઞ અને આસેવન–પરિજ્ઞાની અપેક્ષા કાલાનુષ્ઠાથી સમજવું જોઈએ. " अप्रतिज्ञानी प्रतिज्ञा विद्यमान नथी तेनु नाम मप्रतिज्ञ छ. प्रतिज्ञा, કષાયની પ્રબળતાથી થાય છે. જેમ કોધના આવેશથી નાસ્તિકમતાનુયાયી પાલક બ્રાહ્મણ સ્કંદકાચાર્યના પાંચસે શિષ્યોને તેલના યંત્રમાં પિલ્યા હતા, તે વાતને દેખીને સ્કન્દરૂષિએ સમસ્ત રાજધાનીને નષ્ટ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. માનકષાયના ઉદયથી બાહુબલિ મહારાજે દીક્ષિત પિતાનાથી નાના (૯૯) નવાણું ભાઈઓને તેવા ખ્યાલથી વંદન ન કર્યું કે “હું તેમનાથી મટે છું અને એ મારાથી નાના છે.” માયાકષાયના ઉદયથી મલ્લી સ્વામીના જીવે પૂર્વ ભવમાં અન્ય મુનિ સાથે માયા કરીને પ્રત્યાખ્યાન પ્રતિજ્ઞા કરી હતી. લેભકષાયના ઉદયથી સુભૂમચકવતીએ સાત ખંડ સાધવાની પ્રતિજ્ઞા કરી, ઈત્યાદિ. આવા પ્રકારની કષાયોદયજનિત પ્રતિજ્ઞા મુનિઓએ કરવી જોઈએ નહિ, માટે અહીંઆ