SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ - अध्य०२. उ. ५ २६५ ' छाया-यदिदं विरूपरूपैः शस्त्रैर्लोकाय कर्मसमारम्भाः क्रियन्ते, तद्यथाआत्मने तस्य पुत्रेभ्यो दुहितभ्यः स्नुषाभ्यो ज्ञातिभ्यो धात्रीभ्यो राजभ्यो दासेभ्यो दासीभ्यः कर्मकरेभ्यः कर्मकरीभ्य आदेशाय पृथक्प्रहेणकाय श्यामाशाय प्रातराशाय सनिधिसंनिचयं क्रियते, इहैकेपां मानवानां भोजनाय ॥ मू० १॥ ___ टीका-'यदिद'-मित्यादि । यद् इदम्-सुखदुःखप्राप्तिपरिहाररूपं प्रयोजनमुद्दिश्य विरूपरूपैः बहुप्रकारैः शस्त्रैः पटकायसमारम्भरूपैः लोकाय-असंयतलोकायस्वशरीरपुत्रकलत्रादिरूपाय कर्मसमारम्भाः पट्कायोपमर्दनरूपाः पचनपाचनादिसावघव्यापाराः क्रियन्ते, यद्वा कर्मणोऽष्टप्रकारकस्य समारम्भाः-उपार्जनोपायाः क्रियन्ते। सुखप्राप्ति और दुःखपरिहार के प्रयोजन से गृहस्थीजन जपने शरीर पुत्रकलत्रारूप लोक के लिये अनेक प्रकार के षटकायसमारंभरूप पचनपाचनादि सावध व्यापार करते हैं, उनका दिग्दर्शन कराते हुए सूत्रकार कहते हैं___ गृहस्थ जीवन भोजन-कृषि-वाणिज्य आदि सावध व्यापार के विना चलता नहीं है । इसमें इस तरह के अनेक प्रकार का आरम्भ जीवों को करना ही पड़ता है। जहां आरंभ-समारंभ है वहां जीवों की हिंसा अवश्यंभावी है । हिंसा से आस्रव होता है, और इससे जीवों का संसार बंधन से छुटकारा होना बड़ा कठिन होता है। इसीलिये आत्मा को सावधनिवृत्तिरूप चारित्र आराधन करने की आवश्यकता है। गृहस्थ लोक अपने लिये तथा पुत्रों के लिये पुत्रियों के लिये पुत्रवधुओं के लिये, जातिभाईयों, सगे संबंधियों एवं कुटुम्बियों के लिये, સુખપ્રાપ્તિ અને દુખપરિહારના પ્રયજનથી ગૃહસ્થી જન પિતાનું શરીર પુત્ર કલત્રાદિરૂપ લેક માટે અનેક પ્રકારના કાયસમારંભરૂપ પચનપાચનાદિ સાવદ્ય વ્યાપાર કરે છે તેનું દિગ્દર્શન કરાવીને સૂત્રકાર કહે છે – ગૃહસ્થ જીવન ભજનકૃષિ-વાણિજ્ય આદિ સાવધ વ્યાપાર વિના ચાલતું જ નથી. તેમાં આવા પ્રકારનાં અનેક પ્રકારે આરંભ જીને કરવાં જ પડે છે. જ્યાં આરંભ–સમારંભ છે ત્યાં જેની હિંસા અવશ્યભાવી છે. હિંસાથી આશ્રવ થાય છે, અને તેનાથી જીવેને સ સારબંધનથી છુટકારે થે ઘણું કઠિન થઈ પડે છે, માટે આત્માને સાવઘનિવૃત્તિરૂપ ચારિત્ર આરાધના કરવાની આવશ્યકતા છે. ગૃહસ્થલોક પિતાના માટે તથા પુત્ર માટે, પુત્રિ માટે, પુત્રવધુ માટે, onldमाध्यो, सi-समधियो मने मियो भाटे, माता-पिता, सासु-सस । ३४
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy