________________
. भाषाराणसूत्रे अनुपरिवर्तते-घटीयन्त्रन्यायेन मुहुर्मुहुः पर्यटति, यथा जलावर्ते पतितस्तुणादिस्तदावतमेवानुधावति पराधीनतया नोन्मज्जति च, तथैव विषयैकतानचित्तो वीतरागोपदेशपराङ्मुखो गुरुकर्मा जीवः संसारसागरस्य दुःखावर्तनिमग्नः सन् न कदाप्युद्धतो भवतीति बालस्य संसारपरिभ्रमणं विज्ञाय तत्कारणपरिग्रहविषयादिषु गृद्धोमा भूदिति शिष्यं प्रत्युपदेश इति तात्पर्यम् । इति ब्रवीमीत्यस्यार्थस्तूक्त एव ॥ मू०८ ॥
॥ इति द्वितीयाध्ययनस्य तृतीयोद्देशः समाप्तः ॥२-३॥ जिस प्रकार रहट घूमता रहता है उसी प्रकार जो नाना प्रकार के ऐहलौकिक एवं पारलौकिक दुःखोंको भोगते हुए इस संसारचक्रमें परिभ्रमण कर रहे हैं।
ऐसे बालजीव कि जिनका मन विषयों में लवलीन होरहा है, वीतराग प्रभु के उपदेश से जो सर्वथा पराङ्मुख हो रहे हैं, गुरुकर्मी हैं, पानी के आवर्त में पड़े हुए तृणकी तरह इस संसारसागर के दुःखरूपी आवर्त में निमग्न बन कभी भी वहांसे छुटकारा नहीं पा सकते हैं। जिस तरह पानी के आवर्त में पड़े हुए तृण की दशा होती है उसी प्रकार की इनकी भी दशा होती है। जैसे वह तृण उससे बाहर नहीं निकलने पाता प्रत्युत उसमें इधर-उधर चक्कर काटा करता है-कभी उसमें डूबता है और कभी उसी में ऊपर तैर आता है, ठीक इसी प्रकार से इन बालजीवोंका भी इस चतुर्गतिरूप संसारचक्रमें परिभ्रमण होता रहता है। ऐसा समझ कर संयमी मुनिका कर्तव्य है कि वह संसारपरिभ्रमण का જે પ્રકાર રેટ ઘુમતે રહે છે તે પ્રકારે જે નાનાપ્રકારનાં ઐહલૌકિક અને પારલૌકિક દુખોને ભેગવતા આ સંસારચકમાં પરિભ્રમણ કરે છે.
આવા બાલ છે કે જેના મન વિયેમાં લવલીન રહે છે, વીતરાગ પ્રભુના ઉપદેશથી જે સર્વથા પરામુખ રહે છે, ગુરૂકર્મી છે. પાણીમાં પડેલા તૃણ માફક આ સંસારસાગરના દુખરૂપી આવર્તમાં નિમગ્ન બની કઈ વખત પણ ત્યાંથી છુટકારો મેળવી શકતા નથી જેવી રીતે પાણુના આવર્તમાં પડેલા તૃણની દશા થાય છે તે પ્રકારે તેની પણ દશા થાય છે. જેવી રીતે તે તણખલુ તેનાથી બહાર નીકળી શકતું નથી પણ તેમાં ચક્કર લગાવ્યા કરે છે–કેઈ વખત તેમાં ડુબે છે તે કઈ વખત ઉપર તરી આવે છે, ઠીક તે પ્રકારે આ બાલ જીવોના પણ ચાર ગતિરૂપ સ સાર ચકમાં પરિભ્રમણ થયા કરે છે એવું સમજીને સંયમી મુનિનું કર્તવ્ય છે કે તે સંસારપરિભ્રમણનુ કારણ જે વિષય અને પરિગ્રહાદિક