SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ११८ आधारागसूत्रे ऽधोलोकग्रामं (सलिलावतीविजयं) वर्जयित्वोवलोकवद्विज्ञेयम् , अधोलोकग्रामेषु च चतुर्णा सामायिकानां क्षणोऽस्ति । तिर्यग्लोके मनुष्यक्षेत्रावहिः सर्वविरतिं विहाय त्रयाणां सामायिकानां क्षणोऽस्ति, तेन मनुष्यक्षेत्र एव चतुर्विधसामायिकमाप्तिरिति वोध्यम् । ___ कालक्षणः-कालरूपोऽवसरः, स हि अवसर्पिण्यां मुषमदुष्पमा-दुष्पमसुषमादुष्पमा-रूपेषु तृतीय-चतुर्थ-पञ्चमात्मकेषु त्रिष्वरकेषु, उत्सर्पिण्या दुष्पमसुषमासुपमदुष्पमारूपयोस्तृतीय-चतुर्थारकयोश्च सर्वविरतिरूपसामायिकोपलब्धिरुपजायते । एतच्च नूतनधर्मप्राप्तिमपेक्ष्य कथितम् । पूर्वप्रतिपन्नापेक्षया संहरणावस्थायां लोकत्रये सर्वारकेषु सर्वविरतिसामायिकोपलब्धिर्जायते।। लोकग्राम (सलिलावतीविजय) को छोड़कर ऊर्ध्वलोक की तरह ही समझना चाहिये। अर्थात् अधोलोक में-अधोलोकग्राम-सलिलावती विजय में चारों ही सामायिक को प्राप्त करने का अवसर है, परन्तु बाकी जगह सम्यक्त्व और श्रुत, इन दो सामायिकों की प्राप्ति का ही अवसर है। तिर्यग्लोक में मनुष्यक्षेत्र से बाहिर सर्वविरतिरूप सामायिक के अतिरिक्त वाकी तीन सामायिकों की उपलब्धि का अवसर जीव को प्राप्त होता है, परन्तु चारोंप्रकार के सामायिक की प्राप्ति तो जीव को मनुष्यक्षेत्र-ढाईद्वीप में ही होती है। जिसकाल में सर्वविरतिरूप चारित्र की प्राप्ति इस जीव को होती है उसका नाम कालक्षण है । काल दो प्रकारका है-उत्सर्पिणीकाल और अवसर्पिणीकाल । इसमें उत्सर्पिणीकाल ६ प्रकार का, और अवसर्पिणीकाल भी ६ प्रकारका है। उत्सर्पिणी के ६ भेद-१ दुष्षमदुषमा, શકે છે. અધેલકમાં પણ અલેકગ્રામ (સલિલાવતીવિજ્ય) ને છેડીને ઉર્ધ્વલેકની માફક જ સમજવું જોઈએ, અર્થાત્ અલકમા–એલેકઝામ-સલિલાવતી વિજયમાં ચારે સામાયિકને પ્રાપ્ત કરી લેવાનો અવસર છે, પરંતુ બીજી જગ્યાએ સમ્યક્ત્વ અને શ્રત એ બે સામાયિકોને પ્રાપ્ત કરવાનેજ અવસર છે, તિર્યલોકમાં મનુષ્યક્ષેત્રથી બહાર સર્વવિરતિરૂષ સામાયિકના અતિરિક્ત બાકીના ત્રણ સામાયિકોની ઉપલબ્ધિને અવસર છવને પ્રાપ્ત થાય છે, પરંતુ ચારે પ્રકારની સામાચિકની પ્રાપ્તિ તે જીવને મનુષ્યક્ષેત્ર-અઢીદ્વીપમાં જ થાય છે જે કાળમાં સર્વવિરતિરૂપ ચારિત્રની પ્રાપ્તિ આ જીવને થાય છે તેનું નામ કાલક્ષણ છે કાલ બે પ્રકારે છે-ઉત્સર્પિણીકાલ અને અવસર્પિણીકાલ, આમાં ઉત્સર્પિણીકાલ છ પ્રકારે, અને અવસર્પિણીકાલ પણ છ પ્રકારે છે, ઉત્સર્પિણીના
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy