SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ - भन्य० २. उ. १ यद्वा-अवसीदतो विनेयस्योत्साहवर्धनपरमिदं वाक्यम्-हे पण्डित ! सम्प्रति त्वमनतिक्रान्तवया असि, अथ च परिवादादिदोपत्रयरहितोऽसि तारदेव संयमाय यतस्वेत्यर्थः, अत्रेदृशक्षणाभिज्ञत्वेन पण्डित ! इति सम्बोधनं सङ्गच्छते । प्रतीत होता है कि पूर्वोक्त परिवादादि ३ दोषों में से किसी एक भी दोष से जो अस्पृष्ट-रहित है और अवस्था भी धर्माचरण करने की जिलकी निकल गई है, परन्तु यदि वह दृढसंहनन वाला है तो भी प्रव्रज्या-भागवती दीक्षा के योग्य है । जिस प्रकार भगवान के माता पिताने-देवानन्दा और ऋषभदत्तने अपनी वृद्धावस्था दीक्षा धारण की थी। ___ अथवा-"अनभिक्रान्तं च खलु वयः संप्रेक्ष्य क्षणं जानीहि पण्डित!" यह वाक्य संयम में सीदाते हुए शिष्यजनों में जो निरुत्साहित हो रहे हैं उनका उत्साह बढ़ाने के लिये कहा गया है। उनका उत्साह बढ़ाते हुए वे कह रहे हैं कि-हे पण्डित ! इस समय तुम प्रत्रज्या ग्रहण करने की अवस्था वाले हो, तथा परिवादादिक दोषत्रय रहित भी हो, लो तुम जव तक इस अवस्था में हो तब तक संयम ग्रहण के लिये प्रयत्नशील रहो । इसी अभिप्राय से सूत्रकार ने 'पण्डित!' इस संबोधन से उन्हें संबोधित किया है, कारण कि शिध्यजन स्वयं इस प्रकार की अपनी अवस्था को समझ रहे हैं, अतः यह संवोधन उनके लिये संगत बैठता है। તેથી એ પ્રતીત થાય છે કે-પૂર્વોક્ત પરિવાદાદિ ત્રણ દોષોમાંથી કોઈ એક પણ દોષથી જે અસ્પૃદ–રહિત છે અને અવસ્થા પણ ધર્માચરણ કરવાની જેની વીતી ગઈ છે. પરંતુ કદાચ તે દઢ સંહનનવાલા છે તો પણ પ્રવજ્યા-ભાગવતી દીક્ષાને ગ્ય છે. જેમ ભગવાનના માતાપિતાએ દેવાનંદા અને ષમદત્ત પિતાની વૃદ્ધા વસ્થામાં દીક્ષા ધારણ કરી હતી. _____ अथवा---" अनभिक्रान्तं च खलु वय संप्रेक्ष्य क्षण जानीहि पण्डित !" આ વાક્ય, સંયમમાં કષ્ટ પામતાં શિષ્યને માં જે નિરૂત્સાહિત બનેલ છે, તેને ઉત્સાહ વધારવા માટે કહેવામાં આવેલ છે. તેને ઉત્સાહ વધારીને તેઓ કહે છે કે-હે પંડિત ! આ વખતે તમે પ્રવજ્યા ગ્રહણ કરવાની અવસ્થાવાળા છો, તથા પરિવાદાદિક દોષત્રય વગર પણ છો જેથી તમે ત્યાં સુધી આ અવસ્થામાં છો ત્યાં સુધી સંયમ ગ્રહણ કરવા માટે પ્રયત્નશીલ રહે, આ અભિપ્રાયથી સૂત્રકારે પંડિત આ સંબંધનથી તેને સંબોધિત કરેલ છે. કારણ કે-શિષ્યજન સ્વયં આ પ્રકારની પિતાની અવસ્થાને સમજી શકે છે માટે આ સંબોધન તેને માટે સંગત બેસે છે.
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy