________________
अध्य० २. उ. १
૮૦
अत्र मूले पूर्व ' प्रमत्ताः' इति बहुवचनप्रसङ्गे हन्तेत्यादौ सर्व त्रैकवचनं तु जात्येवविवक्षया विज्ञेयम् । अनेकानर्थकर क्रियाप्रदर्शनं च संसाराभिष्वङ्गपरः कालाकालसमुत्थायी सततं परहननादिरूपां नानाविधां क्रियां करोतीत्यर्थबोधनायेति तात्पर्यम् ।
उपस्थित रहते थे । एक क्षण मात्र भी जिन्हें सांसारिक कष्ट का अनुभव नहीं होता था, वे भी इस संयम जीवन की प्राप्ति के लिये उसे तृणवत् त्याग कर आत्मकल्याण के मार्ग में अग्रगामी हुए ।
यह जानी हुई बात है कि सब भरत चक्रवर्ती जैसे नहीं हैं । जहाँ आरंभ और परिग्रह का निवास है, वहां शान्तिमय जीवन नहीं, निराकुलतामय आत्मपरिणति नहीं, यत्राचारपूर्वक प्रवृत्ति नहीं, इन्द्रियसंयम अथवा प्राणिसंयम जैसी सुन्दर वस्तुके वहां पर दर्शन नहीं । रातदिन आधि-व्याधि और उपाधि के भार से दबा हुआ यह प्राणी आत्मशांचे निर्मल स्रोत से वञ्चित ही रहा करता है - सिर्फ झूठी कल्पना से ही अपने को सुखी और शांति का उपभोक्ता मानता रहता है। जहां जितना अधिक आरंभ होगा वहां उतना ही अधिक जीवों का उपमर्दन होगा। आरंभ परिग्रह के सद्भाव में यतनापूर्वक प्रवृत्ति ही नहीं हो सकती । अयतनापूर्वक प्रवृत्तिका नाम ही प्रमत्त दशा है । इस प्रमत्त दशाकी निवृत्ति, सर्वविरतिरूप संयम के अनुष्ठान विना नहीं हो सकती !, क्यों कि संयम के अनुष्ठान में बस और स्थावर રિક કષ્ટના અનુભવ કરેલ નથી. તે પણ આ સંયમ જીવનની પ્રાપ્તિ માટે તેને તૃણવત્ ત્યાગ કરી આત્મકલ્યાણના માર્ગમાં અગ્રગામી થયા.
એ જાણેલી હકીકત છે. બધા ભરત ચક્રવતી જેવા નથી. જ્યાં આરંભ અને પરિગ્રહના નિવાસ છે કે ત્યાં શાંતિમય જીવન નહિ. નિરાકુલતામય આત્મપરિણતિ નહિ યત્નાચારપૂર્વક પ્રવૃત્તિ નહિ, ઈન્દ્રિયસંયમ અથવા પ્રાણિસચમ જેવી સુદર વસ્તુનુ' જ્યાં 'દર્શન નથી. રાત-દિવસ આધિ-વ્યાધિ અને ઉપાધિના ભારથી દબાએલા આ પ્રાણી આત્મિક શાંતિના સાચા નિર્મળ સ્રોતથી દૂર જ રહ્યા કરે છે. ફક્ત જુઠી કલ્પનાથી જ પેાતાને સુખી અને શાંતિને ઉપભોક્તા માનતો રહે છે. જ્યાં જેટલા અધિક આરંભ થશે ત્યાં તેટલું જ અધિક છવાનું ઉપમ ન થશે. આરંભ પરિગ્રહના સદ્ભાવમાં ચતનાપૂર્વક પ્રવૃત્તિ જ બની શકતી નથી, અયતનાપૂર્ણાંક પ્રવૃત્તિનું નામ જ પ્રમત્તદશા છે. આ પ્રમત્તદશાની નિવૃત્તિ --સવિરતિરૂપ સંચમના અનુષ્ઠાન વિના ખની શકતી નથી, કારણ કે સંયમના અનુ
१२