SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २ उ १ द्विविधम् । उत्सेधाङ्गुलासंख्येयभागप्रमितानां स्वच्छतराणामात्मप्रदेशानां प्रतिनियतचक्षुरादीन्द्रियसंस्थानेनावस्थिता या वृत्तिः सा आभ्यन्तरा निवृत्तिरुच्यते, खड्गधारास्थानीयेति यावत् , आत्मप्रदेशेषु पुद्गलविपाकिना निर्माणाख्येन कर्मणा रथादिवस्तुसम्पादकरथकारेणेवयः प्रतिनियतसंस्थानस्तत्तदिन्द्रियाभिधेयः कर्णशष्कुल्यादिनियंते सा वाह्या निवृत्तिः खड्गसदृशी । तत्र वाह्या पर्पटिकादिरूपा, सा च विचित्रा प्रतिनियतरूपतयोपदेष्टुं न शक्यते, तथा हि-कस्यचिदक्षि स्थूलं, कस्यहैं । उत्सेधाङ्गुल के असंख्यातवें भाग प्रमाण अलन्त निर्मल आत्मप्रदेशों की चक्षुरादि इन्द्रियों के प्रतिनियत आकार से अवस्थित जो वृत्ति है उसका नाम आभ्यन्तर निवृत्ति है। इसकी उपमा तलवार की धारासे दी गई है। उन आत्मप्रदेशोंमें पुद्गलविपाकी निर्माणनामकर्म के द्वारा जो कर्णशष्कुली आदि रूपसे उस-उस इन्द्रियों के आकारों की रचना की जाती है उसका नाम बाह्यनिनि है। जैसे बढई रथादिक वस्तुओं के प्रतिनियत आकारों को बनाता है उसी प्रकार यह निर्माण-नामकर्म, जो पुद्गलविपाकी प्रकृति है, उन इन्द्रियाकाररूपपरिणत आत्मप्रदेशों में पुद्गलद्रव्योंकी प्रतिनियत इन्द्रियाकाररूप से रचना करता है। इसकी उपमा तलबारसे दी गई है। बाह्य निवृत्तिका प्रतिनियत कोई आकार नहीं है, वह अनेक प्रकार की है, जैसे आंखों में पर्पटिकादिरूपरचना। यह चक्षु-इन्द्रिय की बाह्य निर्वृत्ति है, परन्तु यह सर्वत्र इसी प्रकार की होती है, यह नियमित नहीं, क्योंकि किसी की ऑग्ख मोटी होती है અસંખ્યામાં ભાગ પ્રમાણ અત્યન્ત નિર્મળ આત્મપ્રદેશની રક્ષાદિ ઈન્દ્રિયના પ્રતિનિયત આકારથી અવસ્થિત જે વૃત્તિ છે તેનું નામ આભ્યન્તર નિર્વત્તિ છે, તેની ઉપમા તલવારની ધાર જેમ છે. તે આત્મપ્રદેશમાં પુદ્ગલવિપાકી નિર્માણ ના કર્મ દ્વારા જે કર્ણ શક્લી આદિ રૂપે તે તે ઇન્દ્રિયના આકારોની રચના કરી છે તેનું નામ બાહ્યનિર્વત્તિ છે જે ગુથાર રથાદિક વસ્તુઓના પ્રતિનિયત આકારને બનાવે છે તે પ્રકારે આ નિર્માણ નામકર્મ જે પુગલવિપાકી પ્રકૃતિ છે, તે ઇન્દ્રિયાકાર રૂપ પરિણા આત્મપ્રદેશમાં પુગલ દ્રવ્યની પ્રતિનિયત ઇન્દ્રિયાકાર રૂપ રચના કરે છે. તેની ઉપમા તલવારથી આપી છે. બાહ્ય નિત્તિને પ્રતિનિયત કે આકાર નથી. તે અનેક પ્રકારના છે. જેમ આખોમા પત્રિકાદિ રૂપ રચના, તે ચાઈન્દ્રિયની બાહ્ય નિવૃતિ છે, પરંતુ આમ સર્વત્ર છે, તેમ નિયમિત નહિ. કેઈની આખ મોટી હોય છે, કેઈની નાની. આક્યન્તર
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy