SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ २०२ आचाराङ्गसूत्रे मूर्ख है, एक सवल है एक कमजोर है, एक रातदिन सुख चैन में मस्त वना रहता है एक दर दर का भिखारी बना हुआ है, यह सब किस का कार्य है ? कहना पड़ेगा कर्म का। यह ज्ञानावरणादिकर्मरूप पर्याय कार्मणवर्गणाओं की हुई है। कार्मणवर्गणा पुद्गल द्रव्य है, जो जीव के रागादिक भावों के निमित्तवश ज्ञानावरणादि पर्यायरूप परिणत हो जाता है, जिस प्रकार मृतिका में निमित्ताधान घटपर्याय हुआ करती है। इस प्रकार की पर्याय उन कार्मणवर्गणाओं में अनादिकालीन हैनवीन नहीं है, और यह जीवात्मा भी उन कर्मपायों से अनादिकाल से ही परतन्त्र हो रहा है। इसकी इस परतन्त्रतारूप बंधदशा का कोई निश्चित समय नहीं है, अतः अनादिकाल से यह कमी के जाल में फंसा है, ऐसा कहा जाता है। अनादिता और अनंतता एवं सादिता का संबंध है सिर्फ अनंतता का ही नहीं। चारित्राराधन करने से आत्मा के कर्मों का नाश होता है, इसका अभिप्राय यही है कि-आत्मा के कर्मपर्यायों का नाश हो जाता है, क्यों कि कर्मद्रव्य का कभी भी नाश नहीं होता । कर्मपर्याय का ही नाश होता है। जिस कार्मण द्रव्य में पहिले कषायादिक के निमित्त से कर्मरूप पर्याय દિવસ સુખચેનમાં મસ્ત બન્યા રહે છે, એક ઘરઘરને ભિખારી બનેલ છે. આ બધા કેના કાર્યો છે? કહેવું પડશે કે કર્મના આ જ્ઞાનાવરણદિકર્મરૂપ પર્યાય કાર્મણ વર્ગણાઓની થયેલી છે કામણવર્ગ તે પુગલદ્રવ્ય છે જે જીવના રાગાદિક ભાવોના નિમિત્તવશ જ્ઞાનાવરણાદિપર્યાયરૂપ પરિણત થાય છે. જે પ્રકારે મૃત્તિવામાં નિમિત્તાધાન ઘટપર્યાય થાય છે તે પ્રકારની પર્યાય તે કાર્પણ વર્ગણુઓમાં અનાદિ કાલીન છે, નવીન છે નહિ. અને આ જીવાત્મા પણ તે કર્મપર્યાયેથી અનાદિ કાળથી જ પરતંત્ર થઈ રહેલ છે. તેની આ પરતંત્રતારૂપ બધદશાને કેઈ નિશ્ચિત સમય નથી, માટે અનાદિ કાળથી આ કર્મોની જાળમાં ફસેલ છે એવું કહેવામાં આવે છે. અનાદિતા અને અન તતા એવ સાદિતાને સંબંધ છે ફક્ત અનંતતાને જ નહિ ચારિત્રારાધન કરવાથી આત્માનાકને નાશ થાય છે. તેને અભિપ્રાય એ છે કે આત્માના કર્મપર્યાને નાશ થાય છે, કારણ કે કર્મદ્રિવ્યને કઈ વખત નાશ થતું નથી, કર્મપર્યાને જ નાશ થાય છે કામણ દ્રવ્યમાં પહેલા કક્ષા યાદિકના નિમિત્તથી કમરૂપ પર્યાય બની હતી, તે નિમિત્ત દૂર થવાથી તે દ્રવ્ય | મરૂપ પર્યાયથી સ્થિત થાય છે, કામણુવર્ગણારૂપ દ્રવ્ય સામાન્ય છે, તેમાં
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy