SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ १९७ - अध्य० २ उ. ३ वर्गणाओं को खींचता है उन्हीं की कर्मसंज्ञा हो जाती है। इससे तो आत्मा और कर्म का संबंध सादि सिद्ध होता है। ___ उत्तर-अभिप्राय को समझे विना ही यह प्रश्न किया गया है। कहने का तात्पर्य यही है कि-यह जीवात्मा अनादि से ही कर्मबन्ध सहित है । इसके साथ कोई नियमित समय से कर्मबंध नहीं हुआ। ऐसा नहीं था कि जीव अलग-न्यारा था और कर्म न्यारे थे, पीछे से इन दोनों का संयोग हुआ हो। किन्तु जिस प्रकार मेरुगिरि आदि अकृत्रिम स्कन्धों में अनंत पुद्गलपरमाणु अनादि से ही वन्धरूप हो रहे हैं, और उनमें पुराने पुद्गलपरमाणु भिन्न होते रहते हैं, और नवीन आकर मिलते हैं। इसी प्रकार इस संसार में एक जीवद्रव्य और अनन्त कर्मरूप पुद्गलपरमाणुओं का परस्पर में अनादिकाल से संवन्ध है । इनमें से कई कर्मपरमाणु भिन्न होते रहते हैं और कई कर्मपरमाणु मिलते रहते हैं। इस प्रकार इन कर्मपरमाणुओं में परस्पर मिलना बिछुड़ना होता रहता है। प्रश्न-पुद्गलपरमाणु तो रागादिक के निमित्त को पाकर कर्मरूप हुआ करते हैं, फिर वे अनादि से कर्मरूप अवस्था वाले कैसे माने जा सकते, कारण कि कार्मण वर्गणा, जिससे कर्मपर्याय उत्पन्न होती है वह स्वयं पुद्गल द्रव्य है ? । તેની કર્મસંજ્ઞા થાય છે તેથી તે આત્મા અને કમને સંબંધ સાદિ સિદ્ધ થાય છે. ઉત્તર–અભિપ્રાયને સમજ્યા વિના જ પ્રશ્ન કર્યો છે. કહેવાને તાત્પર્ય એ છે કે-આ જીવાત્મા અનાદિથી જ કર્મબંધસહિત છે. તેની સાથે કેઈ નિયમિત સમયથી કર્મબંધ થયેલ નથી. એવું ન હતું કે જીવ અલગ-જુદો હતા અને કર્મ પણ જુદા હતાં, પાછળથી એ બન્નેને સંગ થયે હોય, પણ જેવી રીતે મેરગિરિ આદિ અકૃત્રિમ સ્કમાં અનત પુદ્ગલપરમાણુ અનાદિથી જ બંધરૂપ થઈ રહેલ છે, અને તેમા પુરાણું પુદ્ગલપરમાણુ ભિન્ન થતાં રહે છે અને નવા આવીને મળે છે. આ પ્રકાર આ સંસારમાં એક જવદ્રવ્ય અને અનત કમરૂપ પગલપરમાણુઓના પરસ્પરમાં અનાદિ કાળથી સંબંધ છે, તેમાંથી કે કર્મ પરમાણુ ભિન્ન થતાં રહે છે અને કોઈ પુદ્ગલપરમાણુ મળતાં રહે છે. આ પ્રકાર આ કર્મ પરમાણુઓમાં પરસ્પર મળવું, છુટા થવું વિગેરે તું જ રહે છે. પ્રશ્ન–પુગલપરમાણ તે રાગાદિકના નિમિત્તને લઈને કમંરૂપ થયા કરે છે, પછી તે અનાદિધી કર્મરૂપ અવસ્થાવાળા કેવી રીતે માનવામાં આવે કાર કે કામગવા જેનાથી કર્મપર્યાય ઉપન્ન થાય છે તે સ્વયં પુદ્ગલ દ્રવ્ય છે?
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy