________________
आचाराङ्गसूत्रे यदाजीवस्तीत्रेणायुर्वन्धाध्यवसायेन जातिनामनिधत्तायुर्वध्नाति तदैकेनैवाकर्षण वध्नाति । मन्देन द्वाभ्यामाकर्पाभ्यां, मन्दतरेण त्रिभिराकर्षैः, मन्दतमेन चाध्यवसायेन चतुर्भिः पञ्चभिः षड्भिः सप्तभिरुस्कृष्टेनाष्टाभिर्वाऽऽकर्पोतिनामनिधत्तायुबध्नाति ।
एवं गतिस्थित्यवगाहनामदेशानुभावनामनिधत्तायुष्काण्यपि जीवो वध्नाति । निधत्तं हि आयुषा सह जातिगत्यादीनां नियमत एकरूपेण बन्धनमिति । उक्तञ्च
जीवा भंते ! जाइनामनिधत्ताउयं कइहिं आगरिसेहिं पकरंति ? गोयमा ! जहन्नेणं एक्केण दोहिं वा तिहिं वा उकोसेणं अहिं " इति ॥
छाया-जीवाः खलु भदन्त ! जातिनामनिधत्तायुष्कं कतिभिराकर्षैःपकुर्वन्ति ? गौतम ! जघन्येन एकेन द्वाभ्यां वा त्रिभिर्वा उत्कर्षेणाष्टभिः । इति ।
शङ्का-यह जीव कैसे एक आकर्षसे अथवा दो आकर्षोंसे एवं तीन अथवा सात आठ आकर्षोंसे आयु बांधता है ?
उत्तर-जिस समय जीव आयु बांधने के तीन अध्यवसाय से जातिनामनिधत्त आयु का बंध करता है उस समय एक आकर्ष से ही उसका बन्ध करता है, मन्द अध्यवसाय से दो आकर्षों से, मन्दतर अध्यवसाय से तीन आकर्षों से, सन्दतम अध्यवसाय से पांच छह और सात और ज्यादा से ज्यादा आठ आकर्षों से जातिनामनिधत्त आयुका बंध किया करता है। इसी तरह से गति-स्थिति-अवगाहना-प्रदेशअनुभाव-नामनिधत्त आयुओं का भी यह जीव बन्ध करता है। आयुबंध के साथ अन्य जाति गति आनुपूर्वी आदि का नियम से जो बंध होता है उसका नाम निधत्त है, कहा भी है
આ જીવ કેવી રીતે એક આકર્ષથી અથવા બે આકર્ષોથી તેમજ ત્રણ અથવા સાત આઠ આકર્ષોથી આયુ બાધે છે ?
જે વખતે જીવ આયુ બાંધવાના તીવ્ર અધ્યવસાયથી જાતિનામનિધન આયુને બંધ કરે છે, તે વખતે એક આકર્ષથી જ તેને બંધ કરે છે, મંદ અવ્યવસાયથી બે આકથી, મદતર અધ્યવસાયથી ત્રણ આકર્ષોથી, મન્દતમ અધ્યક સાયથી પાચ, છ, સાત અને વધારેમાં વધારે આઠ આકર્ષોથી જાતિનામનિધન આયુને બધ કરે છે. આવી રીતે ગતિ–સ્થિતિ–અવગાહના–પ્રદેશ–અનુભાવના નધત્ત આયુઓને પણ એ જીવ બધ કરે છે આયુબ ધની સાથે અન્ય “ અતિ આનુપૂર્વ આદિને નિયમથી જે બંધ થાય છે તેનું નામ નિધન છે. કહ્યું છે કે