________________
-
मध्य० २. उ. ३ ___ दुःखं च कोऽपि नेच्छति परन्तु कर्मवशात्मायशः सर्वेऽपि सावधक्रियावन्तो नितान्तदुःखिता भवन्तीति भावः ।।
अपिच-'सहे 'ति, प्रमादेन अनवधानेन सह-साई समितिविकलोऽनवधानवान् अनेकरूपाः संतृत-विकृत-रूपा योनीः सन्दधाति-सन्धत्ते, चतुरशीतिलक्षयोनिसम्बन्धाविच्छेदेनात्मना सह संघट्टनं करोति । तासु च योनिषु विरूपरूपान् बहुविधान् स्पर्शान-दुःखानि परिसंवेदयते-जानाति, नानाविधयोनिघूत्पन्नो जीवो बहुविधां नरकनिगोदादियातनां समनुभूय नितान्तं खिन्नो भवतीति तात्पर्यम् । क्यों कि इस प्रकार के वचनों से एक तो बोलनेवालों के लिए भावहिंसा का दोष लगता है और दूसरों के चित्त में शोक आदिका उत्पादक होने से द्रव्यहिंसा का भी दोष आता है। इस हिंसा से अनेक अशुभ कर्मों का बंध होता है। आत्मप्रशंसा एवं पर की निंदा करना, तथा अपने दुर्गुणों को सद्गुण का रूप देकर गर्वोन्मत्त बन उन्हें प्रकाशित करना,
और दूसरों के सद्गुणों में भी दूषण लगाना या उन्हें दुर्गुणरूप में प्रकट करना इससे नीच गोत्र का बन्ध होता है, इससे जीव अनेक कुयोनियों में जन्म धारण कर हीनआचरणी आदि होता है। किसी धर्मात्मा के ज्ञान एवं दर्शन के विषय में प्रशंसा का नहीं सुहाना, किसी कारण से अपने ज्ञान का छुपाना, मात्सर्य भाव का रखना, किसी के ज्ञान अथवा दर्शन में विघ्न करना, इनसे ज्ञानावरण, नथा दर्शनावरण कर्म का जीव बंध करता है । इसका फल जीवों के ज्ञान एवं दर्शन गुणों का घात होना है। વાળા કઠેર શબ્દોને પ્રયોગ ન કરે, કારણ કે આ પ્રકારે વચનથી એક તે બેલવાવાળાને ભાવહિંસાનો દેષ લાગે છે, અને બીજાના ચિત્તમાં શેક આદિના ઉત્પાદક થવાથી વ્યહિંસાને પણ દોષ લાગે છે. આ હિંસાથી અનેક અશુભ કર્મોને બંધ થાય છે. આત્મપ્રશંસા અને પારકાની નિંદા કરવી અને પોતાના દુર્ગણોને સદ્દગુણનું રૂપ આપીને ગર્વોન્મત્ત બની તેને પ્રકાશિત કરવું, અને બીજાના સદ્ગુણોમાં પણ ફૂષણ લગાડવું અગર તેને દુર્ગણ રૂપમાં પ્રગટ કરવું તેનાથી નીર ગોત્રને બંધ થાય છે, તેનાથી જીવ અનેક કુનિઓમાં જન્મ ધારણ કરી હનાચરણ આદિ થાય છે. કેઈ ધર્માત્માનાં જ્ઞાન અને દર્શન વિષયમાં થતી પ્રશંસાને સહન નહિ કરવી, કઈ કારણથી પોતાના જ્ઞાનને છુપાવવું, માત્સર્ય ભાવ રખ, કેઈના જ્ઞાન અને દર્શનમાં વિન કરવું, તેનાથી જીવ જ્ઞાનાવરણુ, અને દર્શનાવરણ કર્મને બંધ કરે છે. તેનું ફળ જીવોને જ્ઞાન અને દર્શન ગુણનાં