SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ १७० आचाराङ्गसूत्रे मानादिनिरसनेन कषायव्युदासस्तेन च संयमे दृढता विषये चादृढता, तया च सम्यग्ज्ञानाद्यधिगमस्तेन च मोक्ष इति क्रमेण सर्वथा मानापमानादौ हर्षक्रोधौ त्याज्याविति भावः। ___ यथा देशदेशान्तरं भ्रमन् पथिकः कचित् सुखं कचिद् दुःख लभते, कचिद् ग्रामे कचिदरण्ये वसति, कचित्समभूमिषु क्वचिच्च विषमभूमिषु शेते, क्वचित्स्वच्छजलं क्वचिद् दूपितजलं च पिवति, न च सुखदुःखे गणयति लक्ष्यगम्यदेशप्राप्तिकामः, तथैव प्रकृतेऽपि उच्चगोत्रादिमाप्तौ न हर्ष-शोको मुक्तिप्राप्तुकामेन संयमिना कार्याविति वर्तुलकार्थः ॥ मू० १॥ (७) सूत्रमद, (८) ऐश्वर्यमद का ग्रहण हो जाता है । मद भी अहंकार ही है, अतः इनका परित्याग कर देना चाहिये; क्योंकि जाति वगैरह से हीन होने पर भी आत्मा काल लब्धि आदि के प्राप्त होने पर धर्म का अधिकारी बन जाता है। धर्मप्राप्ति में जाति वगैरह बाधक नहीं होते हैं। जिस प्रकार देश-देशान्तर में भ्रमण करने वाले प्राणी को कभी किसी स्थान पर सुख, कभी किसी जगह दुःख मिलता है। कभी वह ग्राम में वस जाता है कभी उसे वन में भी वसने का अवसर आता है, कभी प्रशस्त भूमि पर वह सो जाता है कभी कंटकाकीर्ण भूमि में ही पड़ रहता है, कभी मीठा खच्छ जल उसे पीने को मिलता है कभी खारा मलिन जल भी वह पी लेता है, तो भी इस विषय में वह सुख और दुःख नहीं मानता। उसे अपने लक्ष्य स्थान पर पहुंचने के लिये यह सब करना पड़ता है। उसी प्रकार प्रकृत में भी मुक्ति को चाहने वाले संयमी मुनि के (૮) ઐશ્વર્યમદનું ગ્રહણ થાય છે. મદ પણ અહકાર જ છે માટે તેનો પણ પરિત્યાગ કરી દેવે જોઈએ, કારણ કે જાતિ વિગેરેનું હીનપણું હેવા છતાં પણ આત્મા કાલ લબ્ધિ આદિના પ્રાપ્ત થવાથી ધર્મનો અધિકારી બની જાય છે, ધર્મપ્રાપ્તિમાં જાતિ વિગેરે બાધક થતા નથી જેવી રીતે દેશદેશાન્તરમાં ભ્રમણ કરવાવાળા પ્રાણીને કઈ વખત કેઈ સ્થાનપર સુખ, કેઈવખત કોઈ જગ્યાએ દુઃખ મળે છે. કેઈ વખત ગામમાં વસે છે કેઈ વખત વગડામાં પણ રહેવાનો પ્રસંગ આવે છે કોઈ વખત પ્રશસ્ત ભૂમિ પર તે સુઈ જાય છે કેાઈ વખત કાંટાવાળી ભૂમિમાં પણ પડયું રહેવું પડે છે. કોઈ વખત મીઠું સ્વચ્છ પાણી પીવા મળે છે કઈ વખત ખારૂં મલિન પાણી પણ પીવા મળે છે તે પણ આ બધા વિષયમાં તે સુખ અગર દુઃખ સ ) નથી. તેને પિતાના લક્ષ્ય સ્થાને પહોંચવા માટે આ બધું કરવું પડે છે તે તમાં પણ મુક્તિને ચાહવાવાળા સંચમમુનિ માટે ઉંચ નીચ ગોત્રની
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy