SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. २ करने के लिये बाध और आभ्यन्तर कारणों की जरूरत होती है। बाह्य कारण से इतना काम नहीं बनता जितना अन्तरंग से। चारित्र को अंगीकार करने में यद्यपि उपादान कारण आत्मा है परन्तु इन दो बाला आभ्यन्तर कारणों से उपादान में वह शक्ति आजाती है कि जिससे उसे अपने लिये हुए संयम में रति एवं संसार-शरीर और भोगों में अरति स्वतः आजाती है। प्रकृत में यहाँ चारित्रमोहनीय का उपशमादिक अन्तरंग कारण है और पंचेन्द्रियों के विषयों से सर्वथा चिरतिभाव की जागृति बाह्य कारण है। जैसे अग्नि और धूम की (परस्पर अनियति) विषम व्याप्ति है उस प्रकार सम्यक् चारित्र के साथ अन्तरंग कारण चारित्र मोहनीय के उपशम की विषम व्याप्ति नहीं है-अर्थात् परस्पर समनियत हैं, जहां पर चारित्रमोहनीय का उपशमादि है वहां पर नियम से सम्यक् चारित्र है और जहां पर सम्यक् चारित्र है वहां पर नियम से चारित्र मोहनीय का उपशमादि है। इस प्रकार सम्यक चारित्र और चारित्र मोहनीय के उपशमादिकों की समव्याप्ति (परस्पर लियति) है। परन्तु अन्तरंग में चारित्र मोहनीय के उपशमादिक के अभाव में जो बाथ में सर्व-सावद्यविरति रूप चारित्र की सत्ता मालूम पड़ती है-वह આભ્યન્તર કારણોની જરૂરત હોય છે. બાહા કારણોથી આટલું કામ નથી બનતું જેટલું અત્તરંગથી. ચારિત્રના અંગીકાર કરવામાં યદ્યપિ ઉપાદાન કારણ આત્મા છે પરંતુ આ બે–બાહ્ય, આભ્યન્તર-કારણથી ઉપાદાનમાં તે શક્તિ આવી જાય છે કે જેનાથી તેને પિતાને માટે સંયમમાં રતિ અને સંસાર શરીર અને ભેગમાં અરતિ આપમેળે આવે છે. પ્રકૃતિમાં અહીંઆ ચારિત્રહનીયને ઉપશમાદિક અંતરંગ કારણ છે, અને પાંચે ઈન્દ્રિયના વિષયોથી સર્વથા વિરતિભાવની જાગૃતિ બાહ્ય કારણ છે, જેમાં અગ્નિ અને ધૂમની (પરસ્પર અનિયતિ) વિષમ વ્યાપ્તિ છે તે પ્રકારે સમ્યકૂચારિત્રની સાથે અંતરંગ કારણે ચારિત્રમોહનીયના ઉપમની વિષમ વ્યાપ્તિ નથી. અર્થાત પરસ્પર સમનિયત છે. જ્યાં ચારિત્રમેહનીયન ઉપશમાદિ છે ત્યાં નિયમથી સમ્યકૂચારિત્ર છે. અને જ્યાં સમ્યકૂચરિત્ર છે ત્યાં નિયમથી ચારિત્રમેહનીયને ઉપશમાદિ છે. આ પ્રકારે સચ્ચારિત્ર અને ચારિત્રમોહનીયના ઉપશમાદિકોની સમ વ્યાપ્તિ (પરસ્પર નિયતિ છે) પરંતુ અન્તરંગમાં ચારિત્ર મેહનીયના ઉપશમાદિકના અભાવમાં જે બાહ્યમાં સર્વસાવદ્ય વિરતિરૂપ ચારિત્રની સત્તા માલમ પડે છે તે કેવળ એક ઢગ છે. તે ઢગ ઉલ્ટ
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy