SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ १३६ आवाराङ्गसूत्रे उसके अरति भाव उत्पन्न होने में कौन विरोध आता है ? सहानवस्थालक्षणसाथ में नहीं रहने रूप विरोध वहीं पर होता है जो परस्पर में विरोधी होते हैं, जैसे शीत और उष्ण । ये परस्पर में विरोधी हैं इनका एक-साथ एक जगह रहना नहीं हो सकता । प्रकृत में ज्ञान और अज्ञान, रति और अरति ये परस्पर विरोधी दो धर्म हैं इनका भी एक जगह अवस्थान ( रहना) नहीं हो सकता। गृहीत - चारित्र में रति ज्ञानपूर्वक होगी अतः वह ज्ञानावरणीय के क्षयोपशम के साथ चारित्र मोहनीय के क्षयोपराम का कार्य है और अरति ज्ञानावरणीय के क्षयोपशम के साथ चारित्र मोहनीय के उदय का कार्य है । उदय में और क्षयोपशम में बड़ा भारी अन्तर है, एक क्षयोपशम का कार्य है- एक उदय का कार्य है । अतः ये दोनो - रति और अरति - परस्पर विरोधी बातें युगपत् एकत्र नहीं रह सकतीं । शंका - रति और अरति ये चारित्र मोहनीय के भेद स्वरूप नोकषाय के कार्य हैं इन्हें क्षयोपशम और उदय जन्य कैसे कहते हैं ? उत्तर - शंका ठीक है । वहां पर रति और अरति जो नोकषाय के उदय से मानी गई हैं उनसे इनमें भेद है । यहां पर रति शब्द का वाच्यार्थ चारित्र को निर्दोष रूप से पालन करने की भावना और तद थवाभां यो विरोध भावे छे? सहानवस्थानरूप साथै नहि रहेवा ३५ વિધિ ત્યા જ થાય જે પરસ્પરમાં વિરોધી હેાય છે. જેમ ઠંડી અને ગરમી એ પરસ્પરમાં વિરોધી છે તેનુ એકી સાથે એક જગ્યાએ રહેવુ ખની શકતું નથી. પ્રકૃતમા જ્ઞાન અને અજ્ઞાન, રતિ અને અરતિ, એ પરસ્પર વિરોધી એ ધર્મ છે તેનુ પણ એક જગ્યાએ અવસ્થાન ( રહેવું ) ખની શકતું નથી, લીધેલાં ચારિત્રમાં રતિ જ્ઞાનપૂર્વક જ થશે. માટે તે જ્ઞાનાવરણીયના ક્ષયાપશમ સાથે ચારિત્ર માહનીયના ક્ષાયેાપશમનું કાર્ય છે અને અતિ જ્ઞાનાવરણીયના ક્ષયાપશમ સાથે ચારિત્ર માહનીયના ઉદયનું કાર્ય છે, ઉદ્દયમાં અને ક્ષાપશમમાં ઘણુંા જ અંતર છે, એક ક્ષયેાપશમનું કાય છે એક ઉયનું કાર્ય છે માટે એ બન્ને—રતિ અને અરતિ પરસ્પર વિરોધી વાત યુગપત્ એકત્ર રહી શકતી નથી. शंका-रति भने भरति मे चारित्रमोहनीयना लेहस्वप नोउषायनु કાર્ય છે તેને લયેાપશમ અને ઉદ્દયજન્ય કેમ કહે છે? ઉત્તર—શા કીક છે ત્યાં જે રતિ અને અતિ જે કષાયના ઉદયથી માનેલ છે તેનાથી એમાં ભેદ છે. આ ઠેકાણે રતિ શબ્દના વાચ્યા ચારિત્રના નિર્દોષ રૂપથી પાલન કરવાની ભાવના અને તનુકૂલ પ્રવૃત્તિ છે, અને અતિનો
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy