________________
आचारचिन्तामणि-टीका अवतरणा
(१) आक्षेपणी- . आतिप्यते-मोहं निराकृत्य चारित्रं प्रति समाकृष्यते श्रोताऽनयेति-आक्षेपणी,
उक्तञ्च
"स्थाप्यते सत्पथे श्रोता, यया साऽऽक्षेपणी कथा।
यथेषुकार कमला,-चती धर्मे व्यतिष्ठिपत् ॥ १॥" वाल्यावस्थतनयद्वयसमन्वितः सपत्नीको भृगुपुरोहितः सर्वस्वं परिहाय दीक्षार्थ सदनान्निर्ययौ । तदीयं सकलं बमु परिगृहीतं पत्येति विदित्वा कमलावती राज्ञी वैराग्यमुपगता स्वपतिमिपुकारं नृपति प्रत्यवोधयत् । 'राजन् ! कि वान्ताशिवद्
..' (१) आक्षेपणी - जिस कथा के द्वारा श्रोता मोह से हटकर चारित्र के प्रति आकर्षित होते हैं, वह आक्षपणी धर्मकथा कहलाती है, कहा भी हैं -
"जिस के द्वारा श्रोता सन्मार्ग में स्थापित किये जाते हैं, उसे आक्षेपणी कथा- कहते हैं। जैसे कमलावतीने इपुकार को धर्म में स्थिर किया ॥१॥"
छोटी उम्र वाले अपने दो बालकों के साथ पत्नीसहित भृगु पुरोहित सर्वस्व त्याग कर दीक्षा ग्रहण करने के लिये अपने घर से निकला । उस पुरोहित का समस्त धन मेरे पति (राजा) ने ले लिया है, ऐसा जान करके रानी कमलावती को वैराग्य हो गया. और उसने अपने पति राजा इपुकार को समझाया-" महाराज ! जिस धनका भृगु पुरोहित ने
(१) माक्षेपी. જે કથા દ્વારા શ્રોતા મહિથી હઠી જઈને ચારિત્ર તરફ આકર્ષિત થાય છે. તે આક્ષેપણી ધર્મકથા કહેવાય છે. કહ્યું પણ છે –
* જેનાથી શ્રોતાને સન્માર્ગમાં સ્થાપિત કરી શકાય છે તેને આક્ષેપણ કથા કહે છે, જેવી રીતે મલાવતીએ પુકારને ઘર્મમાં સ્થિર કર્યો. ૧ -
નાની ઉમરવાળા પિતાના બે બાળકેની સાથે તથા પત્ની સહિત ભગુ પુહિત સર્વસ્વ ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરવા માટે પિતાના ઘેરથી નીકળ્યા, તે પુરોહિતનું તમામ ધન મારા પતિ (રાજા) એ લઈ લીધું છે. એવું જાણીને રાણી કમલાવતીને વૈિરાગ્ય ઉત્પન્ન થઈ ગયા અને તેણે પિતાના પતિ રાજા ઈષકારને સમજાવ્યા
A
.