________________
२४
भाषारामले शुभाशुभकर्मविपाकोपदर्शनं धर्मकथा । किन - तिर्थरचक्रवादिचारित्रवर्णनं धर्मकथा । तस्या अनुयोगः धर्मकथानुयोगः।
धर्मकथा चतुर्विधा-(१)-आक्षेपणी-(२)-विक्षेपणी- (३)-संवेदनी(४)-निवेदनीभेदात् ।
आक्षेपण्यादिधर्मकथाभिराक्षिप्ताः विक्षिप्ताः संवेदिता निवेदिताः सन्तो भव्यप्राणिनश्चारित्रं प्राप्नुवन्ति ।
किनारे लगादेने वाला, अर्थात् शुभस्थानमें पहुंचा देनेवाला धर्म कहलाता है। उस धर्म की कथा अर्थात् भगवान की देशना जिसमें पाई जाय उसे धर्मकथा कहते हैं । अथवा अहिंसा आदि की प्ररूपणा धर्मकथा कहलाती है । अथवा श्रुत और चारित्र की प्रधानता वाली कथा को धर्मकथा कहते हैं। अथवा शुभ और अशुभ कर्मफल को प्रकाश करना धर्मकथा है । या तीर्थकर चक्रवती आदि महापुरुषों का चरित्र वर्णन करना धर्मकथा है। उसके अनुयोग-व्याख्यान को धर्मकथानुयोग कहते हैं।
___ धर्मकथा चार प्रकार की है:-(१) आक्षेपणी (२) विक्षेपणी (३) संवेदनी और (१) निवेदनी।
आक्षेपणी आदि धर्मकथाओं से आक्षिप्त संवेदित और निर्वेदित (विरक्त) हुए भन्म जीव चारित्र प्राप्त करते हैं।
કિનારે લઈ જનારી, અર્થાત શુભ સ્થાનમાં પહોંચાડી દેવા વાળી વસ્તુને ધર્મ કહેવામાં આવે છે. તે ધર્મની કથા અથત ભગવાનને ઉપદેશ જેમાં જોવામાં આવે છે. તેને ધર્મકથા કહે છે. અથવા અહિંસા આદિની પ્રાણા તે ધર્મકથા કહેવાય છે. અથવા તે શ્રત અને ચારિત્રની પ્રધાનતાવાળી કથાને ધર્મકથા કહે છે, અથવા શુભ અને અશુભ કર્મફલને પ્રગટ કરવું તે ધર્મકથા છે. અથવા તીર્થકર, ચક્રવર્તી આદિ મહાપુરૂના ચરિત્રનું વર્ણન કરવું તે ધર્મકથા છે. તેના અનુગ-વ્યાખ્યાનને ધર્મકથાનુગ કહે છે.
ધર્મકથા ચાર પ્રકારની છે. (૧) આક્ષેપણી (૨) વિક્ષેપણ (૩) સંવેદની અને (४) निवेनी.
આપણી આદિ ધર્મકથાએથી આક્ષિપ્ત, વિક્ષિપ્ત, સંવેદિત અને નિર્વેદિત (વિરક્ત થયેલા ભવ્ય જીવ ચારિત્ર પ્રાપ્ત કરે છે.