________________
आचारचिन्तामणि-टीका अध्य० १ ३. ७ मृ.६ मुखवत्रिकाविचारः .७११
अपरञ्च सरसि राजहंसी यथा सर्वथाऽनाता सती सरःशोभा जनयति तथा मुखवस्त्रिका नृपस्य श्रियं करोतीति तात्पर्य करतलेन मुखवस्त्रिकाधारणे कथमपि नोपपद्यते।
तस्मादेतत्सनत्कुमारचरित्रपद्यं विक्रमयशोनृपस्य सदोरकमुखवस्त्रिकावन्धनमासीदिति मुस्पष्टमावेदयति । ___ अहो! महीयान् मोहमहिमा यत्स्वकीयगुरुवराणां संप्रदायवाक्यमपिसमुल्ला यन्तो नवीना न कथचित्रपन्ते।
विस्तरतस्तु जिज्ञासुभिर्दशवैकालिकसूत्रस्य मत्कृताचारमणिमपाटीकायां मयमाध्ययने विलोकनीयम्।
इसके अतिरिक्त--जसे राजहंसिनी विलकुल उघाडी होकर ही सरोवर की शोभा बढाती है उसी प्रकार मुखवस्त्रिका राजा की शोभा बढाती थी। यह तात्पर्य हाथ से मुखवत्रिका धारण करने में किसी भी प्रकार नहीं घट सकता।
अतः सनत्कुकारचरित्र का यह पद स्पष्टरूप से प्रकट करता है कि-विक्रम यश राजा के मुख पर डोरासहित मुखवत्रिका बंधी थी।
अहो ! मोह की महिमा महान है, जिस के प्रभाव से माधुनिक लोग अपने गुरुओं के परम्परा वाक्य का उल्लंघन करते हुए भी लज्जित नहीं होते ।
विस्तार से समझने की इच्छा रखने वाले मेरी रची हुई दशवकालिक सूत्र की 'आचारमणिमंजपा-टीका के अन्दर पहले अध्ययन में देख सकते है।
એ સિવાય-જેવી રીતે રાજહંસની એકદમ ઉઘાડી થઈને જ સરોવરની શોભા વધારે છે, તેવી જ રીતે મુખવઝિકા રાજાની શોભા વધારતી હતી. આ તાત્પર્ય હાથથી મુખવસ્ત્રિકા ઘારણ કરે છે અથવા કરવાથી કેઈ પણ પ્રકારે બની શકે નહિ.
એ કારણથી સનકુમારચરિત્ર એ પદ સ્પષ્ટરૂપથી બતાવી આપે છે કે – વિક્રમ યશ રાજાના મુખપર દેરાસહિત મુખવસ્ત્રિકા બાંધી હતી.
અહે! મોહને મહિમા મહાન છે, જેના પ્રભાવથી આધુનિક લોક પિતાના ગુરુઓના પરમ્પરા વાકયનું ઉલ્લંઘન કરતા પણ શરમાતા નથી.
વિસ્તારથી સમજવાની ઈચ્છા રાખવાવાળા, મારી રચેલી દશવૈકાલિકસૂત્રની 'माचारमणिमंजुषा'-राजानी १२ पडेअध्ययनमा न छ .