________________
-
७०८
माबारागाचे मुखवत्रिकाबन्धनं स्वीकुर्वन्त्येव । उक्तश्च जिनमतिशिष्यपूर्णभद्रगणिकतातिमुक्तकचरित्रे (श्लोकेषु ८०-८१-८२)
" अथानन्यमुखस्तिष्ठन् , पुरवो निश्चलासनः । मान्नलिवंदनद्वारे, दधानो मुखवत्रिकाम् ।। ८० ॥ इत्यादि यावत्श्रुश्रावासौ श्रुतस्यार्थ,-मतिमुक्तमुनिर्मुदा" ॥२॥ इति
विक्रमसंवत्सरे द्वघशीत्यधिकद्वादशशत (१२८२) परिमिते पूर्णभद्रगणिना विरचितोऽयमतिमुक्तकचरित्रनाघेयो ग्रन्यः, यस्यास्मिन् विक्रमसंवत्सरे द्वयधिकद्विसहस्र (२००२) परिमिते विंशत्यधिकसप्तशत (७२०) वर्षाणि व्यतीतानि इतश्च स्फुटमेतदवगम्यते मुखवस्त्रिकायन्धन-सादर परिगृहोतं तेपामाचार्यस्तदनुयायिभिश्च । निषेध करते हैं । परन्तु उनके आचार्य मुखवत्रिका बांधना स्वीकार करते हैं । जिनपति के शिष्यपूर्णभद्रगणिविरचित 'अतिमुक्तकचरित्र' (ग्लोक ८०-८१-८२). में कहा हैं:
___ "पर-पदार्थों में सुख न मानने वाला, निश्चल आसन से सामने हाथ जोडकर मुख पर मुँहपतो धारण किये हुभ अतिमुक्तक मुनिने श्रुतका अर्थ सुना ॥८०-८२।।
विक्रम संवत १२८२ में पूर्णभद्र गणिने यह अतिमुक्तकचरित्र नामक ग्रंथ लिखा है । इस संवत् २००२ तक उसे ७२० वर्ष हो चुके हैं । इस से स्पष्ट ज्ञात होता है कि उनके आचार्योने और उनके अनुयायियोंने -मुखवत्रिका का - बाँधना आदरपूर्वक-- अंगीकार किया है।
કરે છે. પરંતુ તેમના આચાર્ય મુખવસ્ત્રિકા બાંધવાનું સ્વીકાર કરે છે. જિનપતિના શિષ્ય પૂર્ણભકગણિ-વિરચિત “અતિમુક્તકચરિત્ર”માં શ્લોક ૮૦-૮૧-૮૨માં કહ્યું છે
પર પદાર્થોમાં સુખ નહિ માનવાવાળા નિશ્ચલ આસનથી સામે હાથ જોડીને મુખપર મુંહપત્તી ધારણ કરેલા અતિમુક્તક મુનિએ શ્રતને અર્થ સાંભ. ૮૦-૮રા
વિક્રમ સંવત ૧૨૮૨માં પૂર્ણભદ્ર ગણિએ આ અતિમુક્તક ચરિત્ર નામને ગ્રંથ લખ્યા છે. આ સંવત્ ૨૦૦૨ સુધીમાં તેને ૭૨૦ વર્ષ વ્યતીત થઈ ચૂક્યાં છે. એથી સ્પષ્ટ જાણમાં આવે છે કેઃમના આચાર્યોએ અને તેમના અનુયાયિઓએ. મુખત્રિકા બાંધવાનું આદરપૂર્વક અંગીકાર કર્યું છે.