________________
आचाराचे इमे खल्बनगाराभिमानिनो द्रव्यलिगिनो मनागप्यनगारगुणेषु न प्रवर्तन्ते, नापि गृहस्थकृत्यं किश्चित् परित्यजन्तीति दर्शयति-'यदिमम्.' इत्यादि ।
यस्यस्माद्, विरूपरूपैः विभिन्नस्वरूपैः, शस्त्रः शस्त्रं हि द्रव्यभावमेदाद द्विविधम् , तत्र द्रव्यशस्व-स्वकायपरकायोभयकायभेदात त्रिविधम् । तत्र स्वकायशस्त्रं-शीतवायोरुग्णवायुः, उप्णवायोश्च शीतवायुः पूर्वदिगादिवायोः पश्चिमदिगादिवायुः स्वकायशवम् । व्यजन-तालसन्त-शूर्प-चामर-पत्र-वेलकर्णाभिधारणादयः, धर्मातों यद् यहिरवतिष्ठते वातागमनमार्गे साऽभिधारणा,
तथा-चन्दनोशीरादीनो गन्धाः, अग्निालामतापश्च, तथा मुशलादिना
अनगार होने का अभिमान करने वाले ये द्रव्यलिंगी अनगार के गुणो में तनिक भी प्रवृत्ति नहीं करते और गृहस्थों के किसी काय का त्याग नहीं करते हैं। यह आगे कहते हैं:
द्रव्यशख और भावशत्र के भेद से शस्त्र दो प्रकार का है। द्रव्यशन के तीन भेद हैं-(१) स्वकाय (२) परकाय और (३) उभयकायशस्त्र । उणवायु, शीतवायु का और शीतवायु, उष्णवायु का, तथा पूर्वादिदिशाओका वाय, पश्चिमादिदिशाओ के वायु का स्वकायशन है, पंखा, तालवृन्त, सूप, चामर, पत्र, कपडा और अभिधारणा आदि, धूप से पीडित पुरुष हवा आने के रास्ते में ठहरता है उसको अभिधारणा कहते हैं।
तथा-चन्दन, खसखस आदि को गंध, आगकी ज्वाला, ताप आदि परकायशस्त्र है।
અણગાર હોવાનું અભિમાન કરવાવાળાઓ દ્રવ્યલિંગી (સાચા) અણગારના ગુણેમાં જરા પણ પ્રવૃત્તિ કરતા નથી, અને ગૃહસ્થના કઈ પણ કાર્યને ત્યાગ કરતા નથી તે આગળ કહે છે.
દ્રવ્યશસ્ત્ર અને ભાવશચના ભેદથી શક્ય બે પ્રકારના છે, દ્રવ્યશસ્ત્રના ત્રણ ભેદ छ. (१) स्पाय, (२) ५२४१य, (3) BHयाय-शस, Bायु, शीतपायुने। मने શીતવાયુ, ઉષ્ણવાયુને તથા પૂર્વાદિ દિશાઓના વાયુનો પશ્ચિમ આદિ દિશાઓને વાયુ સ્વકાશસ્ત્ર છે. વાંસને બનાવેલ તથા તાલપત્રને બનાવેલો પંખે, સૂપડા, ચામર, પત્ર, વાખંડ અને અભિધારણ આદિ, તાપથી પીડિત પુરુષ હવા આવવાના રસ્તામાં થોભી જાય છે, તેને અભિધારણ કહે છે.
તથા-ચન્દન, ખસખસ, આદિની ગંધ, અગ્નિ, અગ્નિની જવ તા આદિ તીર્થ