________________
आचारचिन्तामणि-टीका अध्य. १ उ. ७ सु.२ वायुकायाहिंसकहिंसको ६८७
टीकालज्जमानाः परमकरुणयाऽचित्तया वायुकायसमारम्भे पराङ्मुखाः, चायुकायसमारम्भपरित्यागिनोऽनागाराः, पृथवभिन्नाः, केचन प्रत्यक्षज्ञानिनोऽवधिमनःपर्ययकेवलिनः, केचित् परोक्षज्ञानिनो भावितात्मानः सन्तीति पश्य । यद्वा-पृथक्-व्यलिङ्गिभ्यः पृथग्भावेन सन्तीति पश्य । इमे वायुकायसमारम्भकरणे भीतासस्ता उद्विग्नास्त्रिकरणत्रियोगैर्वायुकायसमारम्भपरित्यागिनो विद्यन्ते इति विलोकयेत्यर्थः ।
एके पुनरन्येतु 'वयमनगाराः स्मः' इति साभिमान प्रवदमानाः 'वयमेव चायुकायरक्षणपरा: महाप्रतधारिणः' इति मलपन्ता द्रव्यलिगिनः सन्ति, तान् पृथक पश्य ।
टीकार्थ-~-परम करूणा से आई-चित्त होने के कारण वायुकाय के समारम्भ से विमुख, चायुकाय के समारम्भ का सर्वथा त्याग करने वाले अनगार भिन्न हैं-कोई भवधिज्ञानी कोई मनःपर्ययज्ञानी और फोई केवलज्ञानी हैं, और कोई मतिश्रुतज्ञान के धारक भावितामा साधु हैं. उन्हें देखो। अथवा उन्हें द्रव्यलिंगियों से भिन्न समझो। ये अनगार वायुकाय का समारम्भ करने में भीत हैं, उस्त हैं, उद्विग्न हैं तथा तीन करण तीन योग से घायुकाय का समारम्भ करने के त्यागी हैं।
और कोई-कोई 'हम अनगार है' इस प्रकार अभिमानपूर्वक कहते हुए, 'हम ही • वायुकाय की रक्षा करने वाले पंचमहारतधारी हैं ऐसा प्रलाप करने वाले द्रष्यलिंगी
, उन्हें अनगारों से अलग समझो।
ટીકાથ–પરમ કરુણથી આદું-ચિત્ત હેવાના કારણે વાયુકાયના સમારંભથી વિમુખ, વાયુકાયના સમારંભને સર્વથા ત્યાગ કરવાવાળા અણગાર જુદા છે-કેઈ અવધિજ્ઞાની, કેઈ મન:પર્થયજ્ઞાની અને કઈ કેવલજ્ઞાની છે, અને કેઈ મતિ-શ્રુત જ્ઞાનના ધારક ભાવિતાત્મા સાધુ છે, તેને જુઓ, અથવા તેને દ્રવ્યલિંગિઓથી જુદા જાણે, તે અણુગાર વાયુકાય સમારંભ કરવામાં ભીત (બીવા વાળા) છે, ત્રરત છે, ઉદ્વિગ્ન છે. તથા ત્રણ કરણ ત્રણ વેગથી વાયુકાય સમારંભ કરવાના ત્યાગી છે.
અને કઈ-કઈ “અમે અણુગાર છીએઆ પ્રમાણે અભિમાનપૂર્વક કહે છે, કે “અમેજ વાયુકાયની રક્ષા કરવાવાળા પંચમહાવ્રતધારી છીએ.” એ બકવાદ કરનારા વ્યલિંગી છે. તેને અણુગારથી જૂદા જાણે.