________________
eemas
आचारचिन्तामणि-टीका अध्य० १ उ. ६ मु०७ प्रसकायहिंसाप्रयोजनम् ६७१
टीकायदर्थ सजीवा हन्यन्ते, तद् अवीमि-अप्येक केचिच्च, अत्रापिशब्दः वक्ष्यमाणापेक्षया समुघयार्थः, अर्चाय-अय॑ते-पूज्यते-इत्यर्चा-शरीरं, तदर्थ नन्ति हिंसन्ति, यथा मुलक्षणं पुरुष व्यापाद्य तच्छरीरेण विद्यामन्त्रं, साधयन्ति, यद्वा-स्वर्णपुरुषनिर्माणार्थ द्वात्रिशष्टक्षणं पुरुपं प्रतप्ततैले निक्षिप्य निम्नन्ति । तथा अप्येके केचन अजिनाय चर्मार्थ मृगव्याघ्रदीन् घ्नन्ति । तथा अप्येके केचन मांसाय छागादीन नन्ति । अप्येके केचन शोणितायत्रिशूलालेखकरणादौ शोणितं ग्रहीतुं नन्ति । एवं हृदयाय-हदयं गृहीत्या साधका मनन्ति, तदर्थ धनन्ति । पित्ताय मयूरादीन , यसाय व्याघ्रादीन , पिच्छाय मयूरादीन, पुच्छाय रोझादीन, पालाय चमर्यादीन् , गङ्गाय मृगादीन् ,
टीकार्थ-हे जम्बू जिस प्रयोजन से सकाय की हिंसा होती है, व्ह करता है। फोई-कोई अर्चा अर्थात् शरीर के लिए विराधाना करते हैं, जैसे किसी पुरुष को अच्छे लक्षण वाला समझकर उसे मार डालते हैं, और उसके शरीर से विद्या तथा मंत्र का साधन करते हैं । अथवा स्वर्णपुरुष के निर्माण के लिए यत्तीस लक्षण वाले पुरुष को तपे हुए तेल में डालकर मारते हैं । कोई चर्म के लिए मृग और वाघ आदि का धात करते हैं। कोई मांस के लिए चकरा आदि को मारते हैं। कोई त्रिमूल का चि बनाने आदि के लिए तथा रक्त पीने के उद्देव्य से घात करते हैं । इसी प्रकार हृदय के लिए धात फरते हैं-घातक लोग हृदय देकर मथते हैं। इसी तरह पित्तके लिए मयूरों को चकि लिए वाघ मादि को, पंखों के लिए मयूरों को, पूछके लिए रोझ आदि कों, वाल के
ટીકાથ-જે પ્રજનથી ત્રસજીની હિંસા થાય છે, તે કહું છું. કઈ-કઈ અર્ચા અથૉત્ શરીરના માટે ઘાત કરે છે. જેમકે-કેઈ પુરૂષને સારા લક્ષણવાળ સમજીને તેમ મારી નાખે છે, અને તેના શરીરથી વિદ્યા તથા મંત્રની સાધના કરે છે અથવાસ્વર્ણ પુરૂષના નિર્માણ માટે બત્રીસ લક્ષણવાળા પુરૂષને તપાવેલા તેલમાં નાંખીને મારે છે. કેઈ ચામડા માટે મૃગ અને વાઘ વગેરેનો ઘાત કરે છે. કેઈ માંસ માટે બકરા વગેરેને મારે છે. કોઈ ત્રિશુલનું ચિહ્ન બનાવવા વગેરે માટે લોહી પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી ઘાત કરે છે. એ પ્રમાણે કેઈ હૃદય માટે ઘાત કરે છે-ઘાતકી લેક હદય લઈને મળે છે. એ પ્રમાણે પિત્ત માટે મેરને, ચરબી માટે વાઘ આદિને વાળ માટે ચમરીગાય આદિને, શીંગ માટે મૃગ આદિને મારે છે. વિષાણ-શોદ જો કે હાથી