________________
आधाराङ्गमत्रे इह-मनुष्यलोके, एकेपां-धमणनिग्रन्थोपदेशसंजातसम्यगवबोधवैराग्याणामात्मार्थिनामेव शातं भवति । किं ज्ञावं भवती ?-त्याकाक्षायामाह--' एस खलु ग्रन्थः' इत्यादि।
एप-सकायसमारम्भः, खलु-निश्चयेन, ग्रन्या कर्मवन्धः, कारणे कार्योपचारात्, एयमग्रेऽपि योध्यम् । तथा एप उसकायसमारम्भः मोह:विपर्यासः-अज्ञानम् । तथा-एप एव मार: मरणं निगोदादिमरणरूपः । तथा-एप एव नरका=नारकजीवानां दशविधयातनास्थानम् ।
इत्यर्थम् एतदधै अन्य-मोह-मरण-नरकरूपं घोरदुःखफलं प्राप्यापि पुनः पुनरेतदर्थमेव लोका अज्ञानवशवर्ती जीवः, गृद्धः-लिप्मुरस्ति । यद्धा-गृद्धा भोगामिलापी, लोकः संसारी जीवः, इत्यर्थम् एतदर्थमेव अन्यमोहमरणनरकाथेमेव प्रवर्तते ।
इस मनुष्य लोक में श्रवण निम्रन्थों के उपदेश से सम्यग् ज्ञान और वैराग्य प्राप्त कर लेने वाले ही यह जान लेते हैं कि-त्रसकाय का समारंभ निश्चय ही कर्मबंध है । यहा कारण में कार्यका उपचार करके कर्मबंध के कारण को कर्मबंध कहा है । आगे भी इसी प्रकार समझना चाहिए । यह त्रसकाय का समारंभ मोह अर्थात् अज्ञान है । वह मार अर्थात् निगोद आदि में मृत्यु का कारण है । यह समारंभ नरक है अर्थात् दस प्रकार की नारकीय यातना का स्थान है।
ग्रंथ, मोह, मरण और नरकरूप घोर दुःखमय फल प्राप्त करके भी अज्ञानी लोग बार-बार इसी के इच्छुक होते हैं । अथवा भोगों की अभिलापा करने वाले संसारी लोग इस ग्रंथ, मोह, मार और नरक के लिए ही प्रवृत्ति करते हैं।
આ મનુષ્ય લેકમાં નિગ્રન્થના ઉપદેશથી સમ્યજ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત કરીલેવાવાળા જ એમ જાણે શકે છે કે-ત્રસકાય સમારંભ નિશ્ચયજ ગ્રંથકમબંધ છે. અહિં કારણમાં કાર્યને ઉપચાર કરીને કર્મબંધના કારણને કર્મબંધ કહ્યો છે. આગળ પણું આ પ્રમાણે સમજવું જોઈએ.
આ ત્રસકાયને સમારંભ મેહ અર્થાત અજ્ઞાન છે. આ માર અર્થાત નિગોદ આદિમાં મૃત્યુનું કારણ છે. આ સમારંભ નરક છે. અર્થાત દસ પ્રકારની નારકીય યાતનાનું સ્થાન છે.
ગ્રંથ, મેહ, મરણ અને નરક ૫ ઘેર દુઃખમય ફલ પ્રાપ્ત કરીને પણ અજ્ઞાની , વારંવાર તેની ઈચ્છાવાળા થાય છે. અથવા ભેગેની અભિલાષા કરવાવાળા સંસારી લોક આ ગ્રંથ, મેહ, માર અને નરક માટે જ પ્રવૃત્તિ કરે છે.