________________
६५२
आधाराणसूत्रे जिज्ञासुभिस्तत एवारगन्तव्याः । अस्मिन् सूत्रेऽपि भगवता--भण्डजपोतजादिभेदाः प्रदर्शिवास्तेऽपि तत्रैव समाविष्टाः ॥
परिमाणद्वारम् - क्षेत्रतः संवर्तितलाकमतरासंख्येयभागर्तिप्रदेशराशिप्रमाणाः उसकायपर्याप्रकाः । एते च वादरतेजस्कायपर्याप्तकेभ्योऽसंख्येयगुणाः, असकापपर्याप्तकेभ्यस्तसकायिकाऽपर्याप्तकाः असंख्ययगुणाः ।
तथा कामतः प्रत्युत्पन्नत्रसकायिकाः सागरोपमलपृयक्त्वसमयराशिपरिमाणा जघन्यपदे, उत्कृष्टप्रदेऽपि सागरोपमलक्षपृथक्त्वपरिमाणा एवेति । तथा चागमाअंडन और पोतज आदि नो भेद बतलाये हैं, ये सब भी उन्हीं में अन्तर्गत हो जाते हैं।
परिमाणद्वारउसकाय के पर्याप्त जीव क्षेत्र की अपेक्षा संवर्तित लोकप्रतर के असंख्यातवें भागवता प्रदेशों की राशि के बराबर हैं । ये बादर तेजस्काय पर्याप्त जीवों से असंख्यातगुणा हैं । पर्याप्त सकायिक जीवों की अपेक्षा अपर्याप्त अस नीव असंख्यातगुणा हैं । काल की अपेक्षा जघन्यपद में प्रत्युत्पन्न स जीव एक लाख से नौ लाख तक के सागरोपम की समय-राशि के बराबर हैं और उत्कृष्ट पद में भी एक लाख से नौ लाख तक के सागरोपम की समयराशि के बराबर ही है। आगम में भी कहा है--
જાણવાની ઈચ્છાવાળા ત્યાંથી જાણે છે. આ સૂત્રમાં ભગવાને-અંડજ અને પિતાજી આદિના જે ભેદ બતાવ્યા છે, તે સને તેમાં સમાવેશ થઈ જાય છે.”
પરિમાણદ્વાર– ત્રસકાયના પર્યાપ્તજીવ ક્ષેત્રની અપેક્ષા સંવર્તિત લેકમતરના અસખ્યાતમાં ભાગવતી પ્રદેશની રાશિના બરાબર છે. તે બાદ તેજસ્કાય પર્યાપ્ત જીવોથી અસંખ્યાત ? ગણા છે. પર્યાપ્ત ત્રસકાયિક જીવોની અપેક્ષા અપર્યાપ્ત સજીવ અસંખ્યાત ગણ છે.
કાલની અપેક્ષા જઘન્યપદમાં પ્રત્યુત્પન વસજીવ એકલાખ થી નવલાખ સુધીના સાગરોપમની સમય-નાશિના બરાબર છે. અને ઉત્કૃષ્ટ પદમાં પણ એક લાખથી નવલાખ સુધીના સાગરોપમની સમય-રાશિના બરાબર જ છે. આગમમાં પણ કહ્યું છે