________________
કુરદ્દ
শালায় पुष्पफलादिभोजनार्थ घनस्पतिकर्मसमारम्म पुर्यन्ति, फारयन्ति, कतोऽनुमोदयन्द्रि घ, वेन पहजीयनिकायविराधका भवन्ति । दण्डिनोऽपि "वयं पञ्चमहाव्रतधारिणो जिनाज्ञाराधका अनगाराः समः" इत्यादि प्रवदमानाः साधाभासाः सावधमुपदिशन्ति, शाखमतिपिद्धमपि वनस्पतिकर्मसमारम्भ कारयन्ति ।
ते हि घ्याख्यानमण्डपादौ चाशोकक्षपत्रादिमिर्वन्दनमालादिकं बन्धयन्ति, नानाविधपुष्पपत्रफलैः पश्चोपचारादिपूजास प्रवर्तयन्ति । तयाहि"काले सुइभूएणं, विसिहपुप्फाइएहिं विहिणा छ ।
सारथुइथोत्तगरुई, जिणपूया होइ कायचा ॥१॥" (पञ्चाशकाचिः छापा-काले शुचीभूतेन, विशिष्टपुष्पादिकैर्विधिना तु ।
सारस्तुति स्तोत्रकरुचिना, जिनपूजा भववि कर्वव्या ॥१॥ पत्ता, फूल आदि खाने के लिए वनस्पति का आरंभ करते हैं, कराते हैं और करने वाले की अनुमोदना करते हैं। ऐसा करके वे पड़जीवनिकाय की विराधना के भागी होते हैं । "हम पंचमहाव्रतधारी, जिन भगवान की आज्ञा के आराधक अनगार है" ऐसा कहने वाले दंडी झूठे साधु भी सावध का उपदेश देते हैं और शास्त्र में निषिद्ध किय हुए वनस्पतिकाय के आरंभ का उपदेश देते हैं।
व्याख्यानमंडप आदि में अशोक वृक्ष के पत्तों से बन्दनवार आदि बंधवात हैं, नाना प्रकार के फल फूल पतों से पंचोपचार आदि पूजाओं में (श्रावकों) को प्रवृत्त करते हैं। जैसे--
"उचित समय पर, विधिपूर्वक विशिष्ट पुष्प आदि के द्वारा सुन्दर स्तोत्र-स्तुतिपूर्वक ; जिन भगवानकी पूजा करनी चाहिए"। કુલ આદિ ખાવા માટે વનસ્પતિને આરંભ કરે છે, અને કરાવે છે, અને કરવા વાળાને અનુમોદન આપે છે. એ પ્રમાણે કરીને તે ષડૂજીવનિકાયની વિરાધનાના ભાગદિ* થાય છે. “અમે પંચ મહાવ્રતધારી, જિન ભગવાનની આજ્ઞાના આરાધક અણગ છીએ.” આ પ્રમાણે કહેવાવાળા દંડી જુઠા સાધુ પણ સાવઘને ઉપદેશ આપે છે, અને શાંમાં નિષેધ કરવામાં આવેલ વનસ્પતિકાયના આરંભનો ઉપદેશ આપે છે.
તે વ્યાખ્યાન-મંડપ આદિમાં અશોકવૃક્ષનાં પાંદડાંથી તરણ આદિ અપાવે છે નાના પ્રકારના ફલ-ફૂલ અને પાંદડાથી પંપચાર આદિ પૂજાઓમાં (શ્રાવકેને) અને કરે જોડે છે. જેમ-“ઉચિત સમય-ગ્ય સમય પર વિધિપૂર્વક વિશિષ્ટઉત્તમ પુષ્પ આદિ દ્વારા સુન્દર તેત્ર, સ્તુતિપૂર્વક જિન ભગવાનની પૂજા કરવી જોઈએ.