________________
आवारास्त्रे यानि, तत्र लक्षण-मरूपणा-शस्त्रो-पभोगद्वाराणि प्रदर्शयामोऽस्मिन्नुदेशे, शेषाणि तु पृथिवीकायवदवगन्तव्यानि ।
लक्षणद्वारम्ननु कथमिदं विज्ञायते-बनस्पतिकायः सचित्तोऽस्तीति ? उच्यते-युक्त्यागमाभ्यां वनस्पतिकायस्य सचित्तवं निर्णीयते । तथाहि
वृक्षलतादयो जीवशरीराणि दृश्यत्वात् , करचरणादिसमुदायवत् । तथा वृक्षा दयः कदाचित् सचित्ता अपि, जीवशरीत्वात् , करचरणादिसमुदायवदेव । द्वारों का निरूपण करना चाहिए। उनमें से लक्षण, प्ररूपणा, परिमाण, शस्त्र और उपभोग द्वार यहाँ बतलाते हैं । शेष द्वार पहले कहे पृथ्वीकाय के समान समझ लेने चाहिए ।
लक्षणद्वारशङ्का-वनस्पतिकाय सचित्त है, यह कैसे जाना जा सकता है !
समाधान-युक्ति और आगम से वनस्पतिकाय की सचित्तता का निर्णय होता है। वह इस प्रकार-वृक्ष और लता आदि जीव के शरीर हैं, क्यों कि वे दृश्य है । जो दृश्य होते हैं वे सब जीव के शरीर होते हैं, जैसे हाथ-पैर आदि । तथा-वृक्ष आदि कभी-कभी सचित भी होते हैं, क्यों कि वे जीव के शरीर हैं, जो जीव के शरार होते हैं वे सचित्त होते हैं, जैसे हाथ-पैर आदि का समूह | तथा-वृक्ष अव्यक्त
કરવું જોઈએ, તેમાંથી લક્ષણ, પ્રરૂપણા, પરિમાણ, શસ્ત્ર અને ઉપગ દ્વારા અહિં બતાવે છે: શેષ–આકીના દ્વાર પ્રથમ પૃથ્વીકાયમાં જે કહ્યાં છે તેના પ્રમાણે સમજી લેવાં જોઈએ.
લક્ષણ દ્વાર– શંકા–-વનસ્પતિકાય સચિત્ત છે, એ કેવી રીતે જાણી શકાય છે?
સમાધાન–યુક્તિ અને આરામથી વનસ્પતિકાયની સરિતાને નિર્ણય થઈ છે શકે છે. તે આ પ્રમાણે છે-વૃક્ષ અને લતા આદિ જીવના શરીર છે, કેમકે તે દશ્ય છે. જે ટચ હોય છે તે સર્વ જીવના શરીર હોય છે. જેવી રીતે હાથ-પગ આદિ. તથા વૃક્ષ આદિ કઈ કઈ વખત સચિત્ત પણ હોય છે, કારણકે તે જીવના શરીર છે. જે જીવનાં શરીર હોય છે તે સચિત્ત હેય છે. જેમ હાથ-પગ આદિને સમૂહ તથા વૃક્ષ અવ્યક્ત ઉપયોગ