________________
-
-
-
५८२
आधारास्त्र अथ पञ्चमोद्देशक:चतुर्थोद्देशेऽनिकायस्वरूपं मुनित्वप्राप्तये प्रतियोधितम् । साम्प्रतं तदर्थमेव क्रममाप्तव कायमतिवोधनावसरे वनस्पतिकायजीवस्वरूपं प्रतियोधयितुकामः पञ्चमोदेशकमुपक्रमते-'तं णो'. इत्यादि ।
ननु क्रमप्राप्तवायुकायपतियोधनं कयं न प्रक्रम्यते ? उच्यते-चायुकायः प्रत्यक्षतया दृष्टिगोचरो न भवति, अतस्तत्र श्रद्धा झटिति नोदेतुं प्रभवति, पृथिव्याये. केन्द्रियजीवस्वरूपं प्रतियुध्य तु सुतरां वायुकायो विज्ञास्यते, अतः स एव क्रमो गुरुभिरुपादेयो भवति, येन जीवादितच विज्ञानाय शिष्याः
पंचम उद्देशकचौथे उद्देश में साधुता प्राप्त करने के लिए अग्निकाय का स्वरूप समझाया है । इसी के लिए क्रम के अनुसार वायुकाय का स्वरूप समझाने के प्रसंग में वनस्पतिकाय का स्वरूप बतलाने के लिए पाचवा उद्देश आरंम करते हैं-'तं णो.' इत्यादि।
प्रश्न--क्रम के अनुसार वायुकाय का स्वरूप क्यों नहीं बतलाया गया है ? और वायुकाय को छोडकर वनस्पतिकाय के विवेचन का उद्देश्य क्या है ?
उत्तर--बात यह है कि वायुकाय नेत्रों से प्रत्यक्ष दिखाई नहीं देता-सिर्फ स्पर्शेन्द्रिय से उस की प्रतीति होती है । इस कारण उस के विषय में जल्दी श्रद्धा नहीं होती। हाँ, पृथ्वीकाय आदि एकेन्द्रिय जीवों का स्वरूप समझ लेने पर वायुकाय सहन ही समझ में आ जायगा । गुरुजन वही क्रम काम में लाते हैं जिस से शिष्य जीवादि
પંચમ ઉદ્દેશક– ચોથા ઉદ્દેશકમાં સાધુતા પ્રાપ્ત કરવાને માટે અગ્નિકાયનું સ્વરૂપ સમજાવ્યું છે. આ માટેજ ક્રમ અનુસાર વાયુકાયનું સ્વરૂપ સમાવવાના પ્રસંગે વનસ્પતિકાયનું २०५ मतावाने भाटे पांयमा उदेशन मार ७३ छ-' णो.' त्याहि.
પ્રશ્ન–કમ પ્રમાણે વાયુકાયનું સ્વરૂપ શા માટે બતાવ્યું નથી અને વાયુકાયને છોડીને વનસ્પતિકાયના વિવેચનમાં ક ઉદ્દેશ્ય છે?
ઉત્તર–વાત એ છે કે-વાયુકાય નેત્રથી પ્રત્યક્ષ જોવામાં આવતો નથી. માત્ર પદ્રિયથી તેની પ્રતીતિ થાય છે. આ કારણથી તેના વિષયમાં જલદી શ્રદ્ધા થતી નથી. તા. પ્રથ્વીકાય આદિ એકેન્દ્રિય જીવોનું સ્વરૂપ સમજી લીધા પછી વાયુકાય સહેજે સમજવામાં આવી જશે. ગુરુજન આ કેમને કામમાં લાવે છે, જે વડે કરી શિવ્ય જીવાદિ