________________
६८०
आचाराक्र्सूत्रे
व्यापारयतः इत्येते = पचनपाचनादयः आरम्भाः सावयव्यापाराः, अपरिज्ञाताः = अष्टविधकर्मबन्धकारणत्वेनाविज्ञाता भवन्ति, afar as agoजानस्य परिज्ञाया अभावादिति भावः ।
अत्र अस्मिन् अप्काये शस्त्रम् - पूर्वोक्तस्वरूपम्, असमारभमाणस्य = अप्रयुब्जानस्य, इत्येते = पचनपाचनादयः, आरम्भाः = सावद्यव्यापारा, परिज्ञाताः ज्ञपरिज्ञया परिज्ञाताः भवन्ति, प्रत्याख्यानपरिज्ञया परित्यक्ता भवन्तीत्यर्थः ।
ज्ञपरिज्ञापूर्विका प्रत्याख्यानपरिज्ञा यथा समुद्भवति तथा दर्शयति- 'तत् परिज्ञाये - त्यादि । तद = अनिकायारम्भणं, परिज्ञाय = 'कर्मबन्धाय भवती - त्येवमवयुध्य, मेघावी = हेयोपादेयविवेककुशलः, साधुमर्यादावधानशील इति यावत् नैव स्वयमग्निशस्त्रं समारमेत, नैवान्यैरग्निशस्त्र समारम्भयेद्, अग्निशखं वाले को अर्थात् पचन - पाचन आदि पापमय कार्य करने वालों को यह ज्ञान नहीं होता कियह कार्य आठ प्रकार के कम के बंध का कारण है, क्योंकि अग्निकाय के शस्त्र का प्रयोग करने वाले में परिज्ञा का अभाव होता है ।
अग्निकाय में पूर्वोक्त शस्त्र का व्यापार न करने वाले को सावध व्यापारों का ज्ञान होता है । वह ज्ञपरिज्ञा से उन्हें जानता है और प्रत्याख्यानपरिज्ञा से उनका योग
है ।
ज्ञपरिज्ञा के बाद प्रत्याख्यानपरिज्ञा किस प्रकार उत्पन्न होती है ? सो कहते हैंअग्निकाय का आरंभ कर्मबंध का कारण है, यह जानकर हेय-उपादेय के विवेक में प्रवीण साधुमर्यादा का ध्यान रखने वाला स्वयं अग्निशस्त्र का आरंभ नहीं करता, दूसरों से કરવાવાળાને અર્થાત્-પચન-પાચન આદિ પાપમય કાય કરવાવાળાને એ જ્ઞાન હોતુ નથી કે આ કાર્ય આઠ પ્રકારનાં કમાંનાં બંધનું કારણ છે, કારણ કે અગ્નિકાયનાં શસ્ત્રના પ્રયાગ કરવાવાળાઓમાં પરજ્ઞાને અભાવ હાય છે.
અગ્નિકાયમાં પૂર્વોક્ત શસ્ત્રના વ્યાપાર-ઉપયેગ નહિ કરવાવાળાને સાવદ્ય વ્યાપારીનું જ્ઞાન હાય છે, તે જ્ઞપરસાથી તેને ાણે છે, અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરી આપે છે.
જ્ઞપરિક્ષાની પછી પ્રત્યાખ્યાન પરિજ્ઞા કયા પ્રકારે ઉત્પન્ન થાય છે ? તે કહે છેઃઅગ્નિકાયના આરભ કમ ધનું કારણ છે, એ પ્રમાણે જાણીને હેય–ઉપાદેયના વિવેકમાં પ્રવીણુ–કુશળ સાધુમર્યાદાનું ધ્યાન રાખવાવાળા પાતે અગ્નિશન આર બ કરતા નથી; બીજા પાસે આરંભ કરાવતા નથી, અને આરંભ કરવાવાળાને અનુમાદન