________________
आचारचिन्तामणि -टीका अध्य. १ उ. ४ सू. १ अनिकायपरिमाणम्
પૂછું
चादरापर्याप्तेभ्यः पृथिवीकायेभ्यो वादरा अपर्याप्तास्तेजस्काया असंख्यातगुणहीनाः, अपर्याप्तास्तेजस्काया विशेषहीनाः ।
क्ष्मपर्याप्तपृथिवीकायेभ्यः सूक्ष्मा सूक्ष्मपर्याप्तपृथिवीकायेभ्यः सूक्ष्माः पर्याप्तास्तेजस्काया विशेषहीना इति ।
एवं युक्यागमपमाणाभ्यामग्ने जीवत्वे सिद्धे यदि कचिदग्निकायजीवस्याभ्याख्यानं कुर्यात् तर्मुपयोगादिलक्षणैरनुमितस्य शरीराधिष्ठातुरात्मतोड़प्यभ्याख्यानं तेन कर्तव्यं स्यात्, परन्तु तन्न उचितं भवतीत्यत आह- " नैवाऽड़त्मानमभ्याख्याया - दिति । केनचिदात्मना शरीरमिदं परिगृहीतं, केनचिंच शरीरमिदं परित्यक्तमिति प्रत्यक्षदर्शनादात्मनः शरीराधिष्ठावलं सिध्यति । चादर अपर्याप्त पृथ्वीकाय के जीवों से चादर अपर्याप्त तेजस्काय के जीव भसंख्यातगुणा कम हैं। सूक्ष्म पर्याप्त पृथ्वीकाय के जीवों से सूक्ष्म अपर्याप्त तेजस्काय के जीव विशेष हीन हैं । सूक्ष्म पर्याप्त पृथ्वीकाय के जीवों से सूक्ष्म पर्याप्त तेजस्काय के जीव विशेष होन है ।
इस प्रकार युक्ति और आगमप्रमाण से अग्नि की सजीवता सिद्ध हो जाने पर भी यदि कोई अनिकाय के जीवों का अपलाप करता है तो वह उपयोग आदि लक्षणों से अनुमान किये जाने वाले और शरीर के अधिष्टाता आत्मा का अपलाप करता है, मगर ऐसा करना उचित नहीं है, अतः सूत्रकार कहते हैं- ' आत्मा का अपलाप न करे | किसी आत्माने यह शरीर ग्रहण किया है और किसी ने शरीर का त्याग किया हैं, यह बात प्रत्यक्ष देखी जाती है । इस से यह सिद्ध हो जाता है कि शरीर, आत्मद्वारा अधिष्ठित है ।
;
ખાદર અપર્ચોપ્ત પૃથ્વીકાયના જીવાથી આદર અપર્યાપ્ત તેજસ્કાયના જીવ અસખ્યાત ગુણા ઓછા છે. સૂક્ષ્મ અપર્યાપ્ત પૃથ્વીકાયના જીવાથી સૂક્ષ્મ અપર્યાપ્ત તેજસ્કાયના જીવ વિશેષહીન છે. સૂક્ષ્મ પર્યાપ્ત પૃથ્વીકાયના જીવાથી સુક્મ પર્યાપ્ત - તેજસ્કાયના જીવ વિશેષહીન છે-વિશેષ આછા છે.
સજીવતા સિદ્ધ થઈ જવા
તે તે ઉપયેગ લક્ષણાથી અપલાપ કરે છે. પરન્તુ એ
આ પ્રમાણે યુક્તિ અને આગમપ્રમાણુથી. અનિની • છતાંય પણ જો કઈ અગ્નિકાયના જીવાના અપલાપ કરે અનુમાન કરવામાં આવેલા અને શરીરના અધિષ્ઠાતા આત્માને પ્રમાણે કરવું તે ઉચિત નથી. તેથી સુત્રકાર કહે છે- આત્માના અલાપ ન કરશ’કોઈ આત્માએ આ શરીર ગહેણુ કર્યુ છે, અને કેાઈએ શરીરને ત્યાગ કર્યો છે, એ વાત પ્રત્યક્ષ જોવામાં આવે છે. તેથી એ સિદ્ધ થાય છે કે શરીર આત્માદ્વારા અધિષ્ઠિત છે,