________________
-
-
-
५४२
. . आचाराने यथा-ज्वरोप्मा जीवाधिष्ठितशरीरमेाश्रित्य भवति, जीवसंयोगं नातिकामति । न च मृता ज्वरिणः क्वचिदुपलभ्यन्ते । एवमन्त्रयव्यतिरेकाभ्यामग्नेः सचित्तता विज्ञेया। न च सूर्यादिभिरनेकान्तो वाच्यः, सर्वेपामात्मसंयोगपूर्वक एवाणपरिणामो भवति, तस्मादनेकान्तो न संभवति ।
यद्वा--तेजः सचेतनम् , यथायोग्याहारग्रहणेन वृद्धिविशेषतद्विकारवत्त्वात् , पुरुपवत् । एवमुक्तलक्षणेन तेजस्कायजीवाः सन्तीति विज्ञायते । ।
___ यद्वा-अव्यक्तोपयोगादीनि कपायपर्यन्तानि जीवलक्षणानि पृथिव्य. कायवर तेजस्कायेऽपि समुपलभ्यन्ते । एवं व जीवलक्षणसद्भावात् तेजस्कायजीवाः सन्तीति निधीयते । आगमोऽपि यथाजीव के संयोग विना उत्पन्न नहीं होती। मुर्देमें ज्वर कहीं नहीं देखा जाता । इस प्रकार अग्नि में अन्वय-ज्यतिरेकद्वारा सचित्तता समझनी चाहिए । यह। सूर्य से हेतु में व्यभिचार नहीं है, क्यों कि सब में आत्मप्रयोगपूर्वक ही गर्मी हो सकती है, अतः व्यभिचार नहीं है।
अथवा-तेज सचेतन है, क्यों कि यथायोग्य आहार ग्रहण करने से उस में वृद्धिरूप विकार देखा जाता है, जैसे पुरुप में । इस प्रकार इस लक्षण से तेजस्काय के जीवों का अस्तित्व विदित होता है । अथवा अप्रकट उपयोग से लेकर कपायपर्यन्त जीव के लक्षण जैसे पृथ्वीकाय और अप्काय में पाये जाते हैं, उसी प्रकार तेजस्काय में भी पाये जाते हैं । इस प्रकार जीव के लक्षण पाये जाने के कारण तेजस्काय के जीवों का अस्तित्व निश्चित होता है । इसमें आगम प्रमाण भी है-~ઉત્પન્ન થાય છે. જીવન સંગ વિના ઉત્પન્ન થતી નથી. મુડદામાં જવર-તાવ કઈ થળે જોવામાં આવતું નથી, આ પ્રમાણે અગ્નિમાં અન્વય-વ્યતિરેકદ્વારા સચિતા સમજવી જોઈએ. અહિં સૂર્યથી હેતુમાં વ્યભિચાર નથી. કેમકે સર્વમાં આત્મપૂર્વકજ सभी डा श? छे, मेटा रयी व्यलियार नयी.. . . . . . અથવા–તેજ સચેતન છે. કેમકે યથાયોગ્ય આહાર ગ્રહણ કરવાથી તેનામાં દ્વિરૂપ વિકાર જોવામાં આવે છે. જેવી રીતે પુરુષમાં. આ પ્રકારે જીવના લક્ષણ મળવાથી તેજસકાયના જીનું અસ્તિત્વ જાણવામાં આવે છે.
અથવા-અપ્રગટ ઉપગથી લઈને કષાયપર્યત જીવનાં લહાણ જોવામાં આવે છે. તે કારણે તેજરકાયના જીનું અસ્તિત્વ નિશ્ચય હોય છે. આમાં આગમ પ્રમાણ પણ છે