________________
आधाराम अथ चतुर्थीदशः। अनन्तरतृतीयोदेशके मुनित्वमाप्तयेऽप्कायस्य स्वरूपं निर्णीतं, तदर्यमेवाएकायशस्वसमारम्मे ज्ञ-प्रत्याख्यान-भेदाद् द्विविधा परिक्षाऽपि प्रवेदिता । अथैतदर्थमेव च क्रममाप्तमग्निकार्य प्रवियोधयितकामश्चतुर्यमुद्देशकं प्रारमते । वत्रादौ 'तेजस्काया जीवाः सन्तीति निर्धारयितुमाधं मूत्रमाह-' से बेमि' इत्यादि।
मूलम-- से बेमि नेव सयं लोयं अन्भाइक्खेज्जा, नेव अत्ताणं अमाइक्खेजा, जे लोयं अन्भाइक्खइ, से अत्ताणं अन्भाइक्रवइ । जे अत्ताणं अन्माइक्खह, से लोयं अन्भाइक्खइ ॥ सु०१॥
चौथा उद्देशक-- पिछले तीसरे उद्देशक में साधुता की प्राप्ति के लिए अप्काय के स्वरूप कानिर्णय किया, और अकायशन का उपयोग करने में ज्ञपरिज्ञा तथा प्रत्याख्यानपरिज्ञा भी बतलाई । अब उसी साधुता की प्राप्ति के लिए क्रमप्राप्त अग्निकाय का स्वरूप समझाते हुए चौथा उद्देशक आरंभ करते हैं। सर्वप्रथम तेजस्काय के जीवों का अस्तित्व निश्चित करने के लिए सूत्र कहते हैं-'से वेमि' इत्यादि ।
मूलार्थ--भगवान् के समीप जैसा सुना है वैसा कहता हु । स्वयं अनिकायरूप लोक का अपलाप न करे । न आत्माका अपलाप करे । जो अग्निकाय का अपलाप करता है वह आत्मा का अपलाप करता है, जो आत्मा का अपलाप करता है वह अग्निकाय का अपलाप करता है । सू० १॥
याथा देश:પાછળના ત્રીજા ઉદેશકમાં સાધુતાની પ્રાપ્તિ માટે અપ્લાયને નિર્ણય કર્યો અને અષ્કાય અને ઉપયોગ કરવામાં રૂપરિણા તથા પ્રત્યાખ્યાનપરિજ્ઞા પણ બતાવી. હવે તે સાધુતાની પ્રાપ્તિ માટે ક્રમ પ્રાપ્ત અગ્નિકાયનું સ્વરૂપ સમજાવતા થકા-ચોથા ઉદેશકને આરંભ કરે છે. સર્વ પ્રથમ તેજસકાયના જીનું અસ્તિત્વ નિશ્ચય કરવા भाटे सूत्र ४ थे-से वेमि' त्यादि
મૂલાથ–ભગવાનની સમીપ જેવું સાંભળ્યું છે, તેવું કહું છું. સ્વયં અગ્નિકાય સ, લોકને અપલાપ કરે નહિ; અને આત્માને અ૫લાપ પણ કરે નહિ. જે અગ્નિકાયને અ૫લાપ કરે છે, તે આત્માને અપલાપ કરે છે. જે આત્માને અપલાપ કરે છે તે અનિકાયને અ૫લાપ કરે છે. (સ. ૧)