________________
आचारात्मत्रे
अस्मिन् ग्रन्थिभेदे मनःक्षोभपरिश्रमादिविघ्नाः भवन्ति । यथा विद्यासाधकस्य विद्याधिष्ठातृदेवताकृतोपसर्गेर्मनःक्षोभो भवति, यया घोरमहासमरगतसुभटस्य दुवैर्षबहुतरशत्रुगणपराजयकरणात्परिश्रमो भवति, यथा च महासमुद्रादिभ्यो नौकादितारणे नाविकस्य परिश्रमो भवति तथा प्रचुरदुर्जयकर्मशत्रुसंघातपराजये परिथमोऽतिशयेन जायते । वज्राश्मवदुर्भेद्योऽयं कर्मग्रन्थिः । अपूर्वकरणवत्रसूच्याश्रयमन्तरेणास्य भेदो दुष्करः ।
४९०
अपूर्वकरणवज्रसूच्या सकृद ग्रन्थिभेदे कृते सति लब्धविशुद्धतमश्रद्धा
प्राप्त
प्रन्थिभेदन करने में मानसिक क्षोभ तथा परिश्रम आदि अनेक विघ्न उपस्थित होते हैं । जैसे विद्या को साधना करने वाले को विद्याकी अधिष्ठात्री देवता के द्वारा किये जाने वाले विघ्नों से मन में क्षोभ होता है, और घनघोर महायुद्ध में गये हुए योद्धा को बहु-संख्यक और दुर्जय शत्रुओं के दल पर विजय करने में परिश्रम करना पड़ता है, अथवा जैसे किसी महासमुद्र से जहाज वगैरह को पार लगाने में नाविक को परिश्रम करना पडता है, उसी प्रकार बहुत-से दुर्जय कर्मशत्रुओं के दल को पराजित करने में अत्यन्त परिश्रम करना पडता है । यह कर्मप्रन्थि वज्र की तरह बडी कठिनाई से भेदी जाती है । अपूर्वकरणरूपी वज्र की सुई का सहारा लिये विना उस का भेदन होना अशक्य है ।
अपूर्वकरण की वज्रमय सुई से एक वार कर्मग्रन्थि का भेदन हो जाने पर
ગ્રંથિભેદન કરવામાં માનસિક ક્ષેાભ તથા પરિશ્રમ આદિ અનેક વિઘ્ન ઉપસ્થિત થાય છે. જેમ વિદ્યાની સાધના કરવાવાળાને વિદ્યાની અધિષ્ઠાત્રી દેવતાદ્વારા થવાવાળા વિઘ્નાથી મનમાં ક્ષોભ થાય છે, અને ઘનઘાર મહાયુદ્ધમાં ગયેલા ચેાધાને ઘણીજ સંખ્યાવાળા અને દુય શત્રુઓના દળ ઉપર વિજય મેળવવામાં જેમ પશ્ચિમ કરવા પડે છે. અથવા—જેવી રીતે કોઈ મહાસમુદ્રમાંથી વહાણુ વગેરેને પાર લઈ જવામાં નાવિકાને પરિશ્રમ કરવા પડે છે, એ પ્રમાણે અહુજ દુય કશત્રુઓના દળના પરાજ્ય કરવામાં અત્યન્ત પરિશ્રમ કરવા પડે છે.
श्या उर्भभ्रंथि वक्कना लेवी भडाउहिनताथी लेही शाय छे. अपूर्वकरण ३थी વજ્રની સેાયની સહાય લીધા વિના તેનું લેઇન થવું અશક્ય છે.
અપૂર્વનળની વામય સાયથી એકવાર કમઁગ્રંથિનું ભેદન થઈ જવા પછી